________________
ઉપદેશમાલા ભાગ-૨ શબ્દશઃ વિવેચન
વિવેચનકાર કે
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૪૧ - વિ. સં. ૨૦૭૧ જ આવૃતિઃ પ્રથમ જ તકલઃ ૧૦૦૦
મૂલ્ય : રૂ. ૧૩૦-૦૦
- શ્રુતભકિતમાં આર્થિક સહયોગ - વિ.સં. ૨૦૭૦ ૧.વ. ૧૨ રવિવાર, તા. ૨૫-૫-૨૦૧૪ના ભાવનગર નિવાસી જસ્મિનબેન ગીરીશકુમારની સુપુત્રી કુ. નિરાગીની ભવ્ય અનુમોદનીય દીક્ષા કાંદિવલી (ઈ.) શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના પ્રાંગણમાં | થઈ તેની યાદમાં સક્રિયાભિરૂચિ પ.પૂ.આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આશાવર્તિની તપસ્વીરના પ.પૂ. સા. શ્રી સુરેજશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી પ.પૂ. સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી દષ્ઠિરત્નાશ્રીજી મ.સા., પ.પૂ.
સા. શ્રી આર્જવરત્નાશ્રીજી મ.સા. તથા નૂતન સા. શ્રી નિગ્રંથરત્નાશ્રીજી મ.સા.ની સભેરણાથી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની આરાધક બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી આ પુસ્તકનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે.
– લી. અશોકગ્રામ ટેમ્પલ જૈન ટ્રસ્ટ, કાંદિવલી (ઈ.)
• મુખ્ય પ્રાપ્તિરથાન :
હતાર્થ
/૧૭૭
મૃતદેવતા ભવન, ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email: gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com
Visit us online : gitarthganga.wordpress.com
એક મુદ્રક :
સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૦. ફોનઃ ૨૨૧૭૪પ૧૯
સર્વ હક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.