SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ उपशभाला भाग-१ | गाथा-30 भयग्रहणम् । ततश्च पुष्पितं च तत्फलितं चेति समासस्तस्मिन् । तथेति प्रसिद्धिसङ्ग्रहणार्थम् । पितृगृहे कृष्णभवने इत्यर्थः, तृष्णा-पिपासा, क्षुधा-बुभुक्षा समनुबद्धा निरन्तरा ढण्ढेन महात्मना, तथा तेनाऽलाभपरीषहाऽतिसहनप्रकारेण विषोढा तितिक्षिता यथा सफला जातेति सम्बन्धः, किम्भूतेत्याह-विशठा भावसारमकपटेति सक्षेपार्थः, व्यासार्थः कथानकगम्यस्तच्चेदम् पूर्वभवे राजवर्णवशतो बुभुक्षितकर्षकैः स्वक्षेत्रे हलचम्भादापनद्वारेण कृतान्तरायकर्मणो ढण्ढनाम्नो विष्णुतनयस्य अरिष्टनेमिपाचे प्रव्रजितस्य विहरत उदीर्णं तत्कर्म । तत्प्रभावाच्च द्वारवत्यामपि प्रसिद्धो विष्णुपुत्रतया ख्यातो भगवच्छिष्यभावेन, तथापि न लभते किञ्चित्, उपहन्ति च शेषसाधुलब्धीः, ततो न मया परलब्धि क्तव्येति गृहीतो भगवदनुज्ञातेनाभिग्रहः । गतस्तमनुपालयतोऽविह्वलचित्तस्य बहुकालः । अन्यदा पृष्टः कृष्णेन भगवान्, 'कः साधूनां मध्ये दुष्करकारकः ?', भगवानाह-सर्वेऽपि, विशेषतो ढण्ढमुनिः । विष्णुराह-कथं ?, ततः कथितो भगवता तदभिग्रहः, तुष्टो माधवः, दृष्टश्च प्रविशता नगरी हट्टमार्गे ढण्ढमुनिः, करिवरादुत्तीर्य वन्दितः सविनयम् । तच्चावलोक्य श्रेष्ठिना हरेरपि मान्योऽयमिति प्रतिलम्भितः स स्वगृहे प्रवरमोदकैः, गतो भगवत्समीपं, पृष्टो भगवान् ‘किं क्षीणं मे लाभबन्धकं कर्मेति ?' भगवतोक्तं'न', स प्राह-'कुतो लाभः ?' भगवानाह-कृष्णोपाधेरिति । ततो विशुद्धाऽध्यवसायस्य परलब्धिरियमिति विधिना परिष्ठापयतः शुक्लध्यानानलदग्धघातिकर्मेन्धनस्योत्पन्नं केवलज्ञानमिति ।।३९।। टीमार्थ : पुष्पितं- ..... केवलज्ञानमिति ।। पुष्पिता -पेयना भूत द्रव्यना समूहथी युत, दलित ખાનપાનમાં તત્પર અને આ રીતે પુષ્પિત પણ કૃપણનું ઘર ફલિત થતું નથી અને ફલિત પણ પિંગનું ભવન પુષ્પિત નથી; કેમ કે પ્રાપ્ત થયેલાનું ભક્ષિપણું છે – જે કાંઈ ધન અર્જત કરે છે, તે સર્વ ભોગવિલાસમાં વાપરે છે. તેથી ધનાઢ્ય ગૃહ નથી, તે માટે=કૃષ્ણનું ભવન પુષ્પિત અને ફલિત બંને છે તે માટે, ઉભયનું ગ્રહણ છે અને ત્યારપછી પુષ્પિત એવું તે ફલિત એ પ્રકારે समास छ, तमi=dवा पितृमi, मेम सन्वय छ, तथा मे शE MATAL संप मागो છે, તેથી પ્રસિદ્ધ એવું પુષ્પિત ફલિત પિતૃગૃહ હોતે છતે કૃષ્ણનું ભવન હોતે છતે, ઢંઢમહાત્મા 43 तृषufulसा, क्षुधामुक्षा, समनुपद्धा निरंतर, सहन सलाम Rषना અતિસહન પ્રકારથી સહન કરાઈ, જે પ્રમાણે સલ્ફળવાળી થઈ=સહન કરાયેલી સુધા-તૃષા સલવાળી થઈ, એ પ્રકારે સંબંધ છે, કેવા પ્રકારની ? એથી કહે છે - વિશદ=ભાવસાર અથવા અકપટથી, સુધા-તૃષા સહન કરાઈ, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય छे सने त मा छे -
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy