________________
૨૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૧ अवतरशिक्षार्थ :
તે આકગાથા-૧૪૦માં કહ્યું એ, દ્વેષીમાં મુનિ ઉપર આક્રોશાદિ કરનાર શ્રેણીમાં, દ્વેષત્યાગ કહેવાયો મુનિનો Àષત્યાગ કહેવાયો. હવે અનુરાગી પણ સ્વજનાદિમાં રાગના ત્યાગને મુનિએ सानो त्या ४२वो ऽस. मेने, ४iतथी ४४ छ -
गाथा:
अणुराएण जइस्सवि, सियायवत्तं पिया धरावेइ ।
तहवि य खंदकुमारो, न बंधुपासेहिं पडिबद्धो ॥१४१।। गाथार्थ :
પિતા અનુરાગથી યતિ પણ છતાને, યતિ એવા પણ પુત્ર મુનિને ધવલ છત્ર ધારણ કરાવે છે અને તોપણ=આવા પણ પ્રતિબંધનું કારણ હોતે છતે સ્કંદકુમાર બંધુના પાશથી=સ્વજનના स्नेहना धनथी, प्रतिवद्ध थया नहि. ||१४१।। टी :__ अनुरागेण स्नेहेन यतेरपि सतः सितातपत्रं धवलछत्रं पिता जनको धारयति, तथापि चेदृशेऽपि प्रतिबन्धकारणे सति स्कन्दकुमारो न बन्धुपाशैः स्वजनस्नेहबन्धनैः प्रतिबद्ध इति ।। अत्र कथानकम्
श्रावस्त्यां कनककेतो राज्ञः सुतः स्कन्दकुमारो विजयसेनाचार्यसमीपे धर्ममाकर्ण्य भवविरक्तचित्तो बहूपायैः पितरं प्रत्याय्य निष्क्रान्तः पितापि स्नेहातिरेकेणाद्यदिनादारभ्याप्तपुरुषेण शुभ्रातपवारणं धारयाञ्चकार क्रमेण प्रतिपत्रजिनकल्पो गतोऽसौ काञ्चीनगर्यां, दृष्टश्च गोचरे प्रविष्टो बालकालानीतया सुनन्दाभिधानया लघुतरभगिन्या, ततो हृदयस्फुरितकथितबन्धुभावां सुचिरं स्निग्धदृष्ट्या निरीक्षमाणां तां प्रत्यभिजाननपि स्नेहलेशेनाप्यस्पृष्टचित्तोऽसौ निर्गतो व्यापादितश्च किलेjया तत्पतिना । साऽपि विज्ञाय व्यतिकरं ग्रहग्रहीता सती प्रगुणीकृता नानोपायैर्मन्त्रिभिरिति ।।१४१।। टोडार्थ :
अनुरागेण ..... मन्त्रिभिरिति ।। यति पछताने साथी पिता सित माduate ad, ધારણ કરાવે છે અને તોપણ આવા પણ પ્રતિબંધનું કારણ હોતે છતે, સ્કંદકુમાર બંધુના પાશથી= સ્વજનના સ્નેહના બંધનથી, પ્રતિબદ્ધ થયા નહિ. એમાં કથાનક છે – શ્રાવસ્તીમાં કનકકેતુ રાજાના પુત્ર એવા સ્કંદકુમારે વિજયસેન આચાર્ય પાસે ધર્મને સાંભળીને ભવથી