SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ અવતરણિકા : तदयं महात्मा प्राणप्रहाणेऽपि न क्षान्तेश्चलितः बुध्यते चेदं साधूनां यत आह ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૮ અવતરણિકાર્ય : અને આ મહાત્મા પ્રાણના નાશમાં પણ ક્ષાંતિથી ચલિત થયા નહિ અને સાધુઓનું આ=ક્ષમાશીલપણું જણાય છે, જે કારણથી કહે છે ગાથા : - दुज्जणमुहकोदंडा, वयणसरा पुव्वकम्मनिम्माया । સાકૂળ તે ન બચ્ચા, વંતીનય વદંતાળ ।।૮।। ગાથાર્થ ઃ દુર્જનના મુખરૂપી ધનુષ્યથી નીકળેલાં પૂર્વે કરાયેલા કર્મથી ઉત્પન્ન થયેલાં તે વચનબાણો ક્ષાંતિલકને વહન કરતા સાધુઓને લાગ્યાં નથી. II૧૩૮।। ટીકા ઃ दुर्जनमुखं खलवक्त्रं कोदण्डं धनुरिव येषां ततो निर्गमात्ते तथा, वचनान्येव भेदकत्वात् शरा बाणा वचनशराः, पूर्वकर्मनिर्मिताः, पुराकृतकर्मजनिताः, साधूनां ते न लग्नाः, भूतनिर्देशः स्थितमेतदिति ज्ञापनार्थः, अन्यथा न लगन्ति न लगिष्यन्तीत्यपि ट्रष्टव्यं क्षान्तिरेव तन्निवारणदक्षत्वात् પાર્જ, તāદતાં ધાયતામિતિ ।।૮ાા ..... ટીકાર્ય : दुर्जनमुखं. ધારયતામિતિ ।। દુર્જનનું મુખ=ખલનું મુખ, કોદંડ=ધનુષ્ય જેવું છે. જેઓને તેમાંથી નિર્ગમન હોવાને કારણે તે તેવાં છે=દુર્જનના મુખરૂપી ધનુષ્યથી નીકળેલાં છે, ભેદકપણું હોવાથી વચનો જ શર=બાણો છે=વચનશરો છે, પૂર્વ કર્મ નિર્મિત=પૂર્વે કરાયેલા કર્મથી ઉત્પન્ન થયેલાં વચનરૂપી બાણો છે, સાધુઓને લાગ્યાં નથી. ભૂતકાળનો નિર્દેશ આ સ્થિત છે, એ પ્રમાણે જણાવાના અર્થવાળો છે=ન નનાઃમાં ભૂતકાળનો નિર્દેશ સાધુઓને તે લાગ્યાં નથી, એ સ્થિત છે. એ જણાવવા માટે છે, અન્યથા લાગતાં નથી અને લાગશે નહિ, એ પણ જાણવું. ક્ષાન્તિ જ તેના નિવારણનું દક્ષપણું હોવાથીદુર્જનનાં વચનોના નિવારણનું દક્ષપણું હોવાથી, ફલક છે, તેને વહન કરતાને=ધારણ કરતા મુનિઓને, તે લાગ્યાં નહિ, એમ અન્વય છે. ૧૩૮।। ભાવાર્થ સુસાધુ હંમેશાં ક્ષમાદિ ગુણોથી ભાવિત હોય છે, તેમ પોતાના પૂર્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલાં
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy