SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ » હૈ ગર્વ નમ: | ॐ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । શું નમ: | श्रीयतिलक्षणसमुच्चयप्रकरणम् મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ વિરચિત પતિના સાધુના લક્ષણોના સમુચ્ચય કરનારું પ્રકરણ ગાથા :सिद्धत्थरायपुत्तं, तित्थयरं पणमिऊण भत्तीए । सुत्तोईअणीईए, सम्मं जईलक्खणं वुच्छम् ॥१॥ सिद्धार्थराजपुत्रं, तीर्थकरं प्रणम्य भक्त्या । सुत्रोदितनीत्या, सम्यग्यतिलक्षणं वक्ष्ये ॥१॥ ગાથાર્થ : સિદ્ધાર્થરાજાના પુત્ર એવા તીર્થકરને ભક્તિથી પ્રણામ કરીને સૂત્રમાં કહેવાયેલી નીતિથી=શાસ્ત્રમાં કહેવાયેલી પદ્ધતિથી ચતિનાં લક્ષણોને હું સમ્યફ કહીશ. ll૧ાા ગાથા : उस्सग्गववायाणं, जयणाजुत्तो जई सुए भणिओ । बिंति अ पुव्वायरिआ, सत्तविहं लक्खणं तस्स ॥२॥ उत्सर्गापवादयोर्यतनायुक्तो यतिः श्रुते भणितः ।। ब्रुवन्ति च पूर्वाचार्याः, सप्तविधं लक्षणं तस्य ॥२॥ ગાથાર્થ : ચુતમાં ઉત્સર્ગ-અપવાદમાં વતનાયુક્ત યતિ કહેવાયા છે અને પૂર્વાચાર્યો તેનું યતિનું, લક્ષણ સાત પ્રકારનું કહે છે. રા. ભાવાર્થ : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને, ઉચિત સ્થાને ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરનાર અને ઉચિત સ્થાને અપવાદથી પ્રવૃત્તિ કરનાર સાધુ યતિ છે, એ પ્રમાણે શાસ્ત્રોમાં કહેવાયેલું છે. પૂર્વાચાર્યો સાધુનાં લક્ષણ સાત પ્રકારનાં કહે છે, જે સાત પ્રકારનાં લક્ષણોને ગ્રંથકાર સ્વયં આગળ બતાવે છે. કેરા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy