________________
સિદ્ધાન્તનિષ્ઠ પ.પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
: જન્મ : | : દીક્ષા: | : પંન્યાસ : | : આચાર્ય: | : રવર્ગવાસઃ સંવત ૧૯૭૧ | સંવત ૧૯૯૧ | સંવત ૨૦૧૫ | સંવત ૨૦૨૯ | સંવત ૨૦૪૮ શ્રાવણ સુદ-૧૫ | ચૈત્ર વદ-૭ મહા વદ-૧૦ મહા સુદ-૫ | જેઠ સુદ-૧૦ મોટી પાવડ | પાલિતાણા
ભાભર
ભાભર શાહપુર-અમદાવાદ દાંતિવાડા નિવાસી શેઠ દેવેન્દ્રભાઈ મણીલાલના ધર્મપત્નિ વસુમતિબેનના ઉપધાન તપની સ્મૃતિ તથા ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે આ પ્રતિકૃતિ દર્શનાર્થે સમર્પણ
તા.૧૨-૩-૨૦૦૦. વિ.સં. ૨૦૫૬, ફાગણ સુદ-૭