________________
શ્રી જીત-હી૨-બુદ્ધિ-તિલક સદ્ગુરુભ્યો નમઃ
પૂજ્ય પ્રશાન્તતપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયશાન્તિચન્દ્રસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ સિદ્ધાંતનિષ્ઠ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયસોમચંદ્રસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ
તપાગચ્છીય સમર્થ વિદ્વાન શ્રી રત્નશેખરસૂરિજી વિરચિત
શ્રી શ્રાદ્ધવિધિ પ્રકર્ણા
મૂળ સંસ્કૃત છાયા અને તેની સ્વોપન્ન "શ્રાદ્ધવિધિ-કૌમુદી” નામક ટીકાનો ગુર્જર અનુવાદ
F
૭ સંપાદક
સિદ્ધાંતનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજયસોમસુંદરસૂરીશ્વરજી મહારાજ
卐
O પ્રકાશક
શ્રી શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર
સર્વોદયનગર સોસાયટી, શાહપુર દરવાજા બહાર,
અમદાવાદ-૪.