SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર सर्वेषामाभोगवतामनाभोगवतां वा तदनन्तसंसारकारणमेव, तीर्थाच्छेदाभिप्रायभूलत्वादिति", साध्वाचा. रोच्छेदाभिप्रायस्य यथाछन्देऽप्यविशेषात् । अथ~ उम्मग्गमग्गसंपद्विआण साहूण गोअमा नूणं । संसारो अ अणंतो होइ य सम्भग्गणासीणं ।। इति गच्छाचारप्रकीर्णक [नं ३१] वचनबलादुन्मार्गपतितानां निवानामनन्त एव संसारो ज्ञायते न तु यथाछन्दानामपि, अपरमार्गाश्रयणाभावादिति चेत् ? ~ उन्मार्गपतितो निह्नव एवेति कथमुद्देश्यनिर्णयः ? साधुपदेन शाक्यादिव्यवच्छेदेऽपि यथाछन्दादिव्यवछेदस्य कत्त मशक्यत्वात्, गुणभेदादिनेव क्रियादिविपर्यासमूलकदालम्बनप्ररूपणयाऽप्युन्मार्गभवनाविशेषाद् । न हि 'माग पतित' इत्येतावता शिष्टाचारनाशको यथाछन्दादिरपि नोन्मार्गगामी । ~ अथ यथाछन्दादीनामप्युन्मार्ग गामित्वमिष्यत एव, न त्वनन्तसंसारनियमः, तन्नियमाभिधाय. कवचने उन्मार्गमार्गसंप्रस्थितपदेन तीर्थाच्छेदाभिप्रायवत एव ग्रहणादिति चेद् ?~अहो किंचिदपूर्व હોય એવું નથી, જ્યારે ઉન્માર્ગપતિત તે આભગવાળા કે અનાગવાળા સર્વેનું ઉત્સુત્રભાષણ અને સંસારનું કારણ હોય જ છે કેમકે તીર્થોચછેદના અભિપ્રાયથી બોલાયુ હોય છે. તેથી તેઓ નિયમા અંનત સંસારી હોય છે.)” કેમકે તેના નિરૂપણમાં રહેલા તીર્થોછેદઅભિપ્રાયની જેમ યથાઈદના નિરૂપણમાં પણ સાધવાચારે ચછેદનો અભિપ્રાય તો રહ્યો જ હોય છે જે યથાઈદને ઉન્માર્ગ પતિતની કક્ષામાં મૂકી શકે છે. શકા-અમે અમારા છાઘસ્થિમજ્ઞાનથી ઉક્તનિર્ણય નથી કરતાં, પણ સર્વજ્ઞવચન પરથી નિર્ણય કરીએ છીએ. જેમકે “હે ગૌતમ! ઉન્માર્ગભૂત માગમાં રહેલા સન્માગનાશક સાધુઓનો સંસાર ખરેખર અનંત હોય છે એવા ગચ્છા થારપ્રકીર્ણકના વચનથી જણાય છે કે ઉમાપતિત નિદ્ભવેજ અનંતસંસારી હોય છે, યથાછ દો નહિ, કેમકે તેઓએ બીજે મા સ્વીકાર્યો હેતું નથી. ' - સમાધાન-તમારી વાત અયુક્ત છે, કેમકે ગચ્છાચાર પ્રકીર્ણકના ઉકત વચનમાં ઉદ્દેશ્ય તારીકે ઉલ્લેખાએલ ઉભાગપતિત જીવ તરીકે નિદ્ભવ જ લેવાના છે, યથાઈદાદિ નહિ એ નિર્ણય શી રીતે કર્યો? “સાધુ ઓન' શબ્દથી શાક્યાદિને વ્યવચ્છેદ કરી શકાતો હોવા છતાં યથાઈદાદિન તો વ્યવચ્છેદ કરી શકતું નથી જ. કેમકે સમ્યકત્વાદિ ગુણને ભેદ (નાશ) થઈ જતો હોવાના કારણે જેમ નિવનું આચરણ ઉન્મારૂપ બની જાય છે તેમ ક્રિયાદિન વિપર્યાસ કરવાના કારણ તરીકે બેટા આલંબનોની પ્રરૂપણું કરવા દ્વારા યથાઈદાદિનું આચરણ પણ ઉભાગરૂપ બની જાય છે. માટે તેઓ પણ ઉમાગ માગસંપ્રસ્થિત તે છે જ. શિષ્ટાચારના નાશક તે યથાઈદાદિ “માર્ગપતિત હેવા માત્રથી “તેઓ ઉમાર્ગ ગામી નથી” એવું કંઈ કહી શકાતું નથી શંકાયથાઈદાદિને પણ અમે ઉન્માર્ગગામી તે માનીએ છીએ, પણ નિયમા અનંતસંસારી માનતા નથી. કારણ કે ગચ્છાચારપ્રકીર્ણકના અનંત સંસારને નિયમ જણાવનાર વચનમાં ઉમાગ માગસંપ્રસ્થિત” પદથી તીર્થોચ્છેદઅભિપ્રાયવાળા જીવનું જ ગ્રહણ કરવાનું તાત્પર્ય છે. (સાધ્વાચારો છેદના અભિપ્રાયવાળા જીવોનું પણ ગ્રહણ કરવાનું નહિ) સમાધાન-અહો ! યુક્તિઓ લડાવવાની તમારી આ કુશળતા કેઈ નવી જ છે કે જેથી તમે આવી પડતા અ ન્યાશ્રય દોષને જોઈ શકતા નથી. તે દોષ આ રીતે આવે છે – તીર્થોછેદ અભિપ્રાયવાળા નિહ્નને જ અનંત સંસાર હેવાનો નિયમ જણાવનાર બીજુ તો १. उन्मार्गमार्गसंप्रस्थितानां साधूनां गौतम ! नूनम् । संसारश्वानन्तो भवति सन्मार्गनाशिनाम् ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy