SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ધર્મપરીક્ષા . ૫૩ धुवलोओ अ जिणाण वासावासेसु होइ थेराण । तरुणाणं चउमासे वुड्ढाण होइ छम्मासे ॥ "इत्यादि, तत्तस्माद विधिना जिनोपदेशेन यतितव्यं-इत्येव महावाक्यार्थस्य प्राक्चालितप्रत्यवस्थानरूपस्य रूप तु स्वभावः पुनः ॥ महावाक्यार्थमेव गाथापूर्वाधनोपसंहरन्नदम्पर्यमाह एवं एसा अणुबंधभावओ तत्तओ कया होइ । अइदंपन्ज एवं आणा धम्मम्मि सारो त्ति ॥८६८॥ एवं विधिना यत्ने क्रियमाणे * एषाऽहिंसा अनुबन्धभावत उत्तरोत्तरानुबन्धभावान्मोक्षप्राप्तिपर्यवसानानुगमात् तत्त्वतः परमार्थतः कृता भवति, मोक्षमसम्पाद्य जिनाज्ञाया उपरमाभावादिति ऐदम्पर्यमेतदत्र यदुताशा धमें તારઃ તિઃ વરસમાતાવિતિ | प्रतिबन्धकाभावत्वेनोक्तहिंसाया निर्जराहेतुत्वे चाभ्युपगम्यमाने, केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावाज्जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे, विशेषणाभावप्रयुक्तस्य विशिष्टाभावस्य જણાવે છે-આમ જિનગૃહાદિ અંગે જિનોક્ત વિધિ મુજબ પ્રયત્ન કરવામાં આવે તે અનુબંધભાવ ઊભો થવાના કારણે “હિંસિગ ન મૂયાડું.' ઈત્યાદિ વચનથી જે અહિંસા (હિંસાત્યાગ) જણાવી છે તે પરમાથથી સંપન્ન થાય છે. આશય એ છે કે જિનેતવિધિ મુજબ જિનJડાદિ કરવામાં આવે તો પ્તિ રૂપ અંતિમફળ સુધી અહિંસાની પરંપરા ચાલે છે. એટલે સ્વરૂપે હિંસારૂપ હોવા છતાં તારિક દૃષ્ટિએ અનુબંધભાવથી એ અહિંસારૂપ જ બની રહે છે. મોક્ષપ્રાપ્તિ સુધી એની પરંપરા ચાલે છે એવું એટલા માટે કહ્યું કે (જીવ જે જિનાજ્ઞાને છેડે નહિ તો) જિનાજ્ઞા મોક્ષપ્રાપ્તિ કરાયા વગર અધવચ્ચે અટકી જતી નથી (એટલે કે એ મોક્ષપ્રાપ્તિ કરાવે જ છે.) આ બાબતમાં અદંપર્ક આ છે કે આજ્ઞા એ ધર્મમાં સાર રૂપ છે એટલે કે કોઈપણ અનુષ્ઠાન ધર્મરૂપ બને છે કે નહિ તેમાં સ્વરૂપઃ હિંસા કે અહિંસા, સ્વરૂપતઃ સત્ય કે અસત્ય વગેરે મુખ્ય ભાગ ભજવતા નથી પણ આજ્ઞા કે આજ્ઞાને અભાવ એ જ મુખ્યભાગ ભજવે છે. “ઈતિ' શબ્દ અધિકારની સમાપ્તિ જણાવવા માટે વપરાય છે.” (ઉપદેશપદને ઉદ્ધત અધિકાર પૂર્ણ થશે.) [છવઘાતપરિણામને નિર્જ રહેતુ માનવાની આપત્તિ ] વળી ઉક્ત જીવઘાત પરિણામશૂન્ય હિંસાને પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાનો હેતુ માનવામાં દેવાનાપ્રિય (કૂખ) એવા તમારે જીવઘાત પરિણામને પણ નિશાન હેતુ માનવાની આપત્તિ આવશે. તે આ રીતે-જીવઘાત પરિણામરૂપ વિશેષણ વગરની માત્ર વિશેષ્યરૂપ હિંસાને તમે પ્રતિબંધક તરીકે નથી માનતા. એને ફલિતાર્થ એ થયો કે १. ध्रवलोचश्च जिनानां वर्षावासेषु भवति स्थविराणाम् । तरुणानां चातुर्मास्यां वृद्धानां भवति षण्मास्याम् ॥ * “HT= હિંકિન્ન ન મૂયાડું..' રૂઢિવાનોmisહિંતા” ફુઃ & ધમપરીક્ષાની પૂર્વમુદ્રિત પ્રતમાં અને ઉપદેશપદની પ્રતમાં અવગ્રહ (મવાર) ના પ્રલેષ વિના - ST હિંar' એમ છપાયું છે. પણ ઉપદેશપદમાં જ આ પદાર્થ, વાકષાર્થ વગેરેને સમજાવવા માટે બીજે “વફન્ન જંથ" ને જે અધિકાર છે તેમાં વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે કે “ત-પ્રથાગન” 'चएज्ज ग्रंथ' इति वचनोक्तमेवमाज्ञानुसरणेनाधिकरणत्यागतोऽसंयमपरित्यागाद् भावतः परमार्थेन कृत भवति ।' તેના પરથી લાગે છે કે અહીં પણ “DHI="fëલિંગ બ૦' ઈત્યાદિ વચનેક્ત હિંસાત્યાગ (અહિંસા)” અર્થ હો જોઈએ. એટલે કે “Nisહિંસા' પાઠ યોગ્ય છે. " એમ ધર્મપરીક્ષાની પૂર્વમુકિતપ્રતમાં અને ઉપદેશપદની મુકિત પ્રતમાં “મોક્ષસંપાત્રિનારાયા ” , એ રીતે છપાયું છે અને તેથી ઉપદેશપદના ભાષાંતરમાં પણ એ રીતે અર્થ કરવા પ્રયાસ કરાયો ' છે. પણ ધમપરીક્ષાની સંવેગી ઉપાશ્રયની હસ્તલિખિત પ્રતમાં ‘મોક્ષમસંપાદ વિનાશાયાઃ” એ પાઠ છે. આ રીતે પાઠ રાખવાથી પ્રાપ્ત થતા અર્થ સંયોગ્ય લાગે છે. એટલે આ પુસ્તકમાં એ પાઠ રાખ્યો છે. .
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy