SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ધમ પરીક્ષા Àા ૪૯ भवति । तत्र प्रमत्त , ततः संयतानां सर्वेषां द्रव्याश्रव एव મ્યાં પ્રાળિ(ળ)મૂતાનિ દ્દિનસ્તીતિ । संयतानामपवादपदप्रतिषेवणावस्थायामाभोगेऽपि ज्ञानादिरक्षाभिप्रायेण संयम परिणामानपायाद् अन्यावस्थायां त्वनाभोगाद् । अप्रमत्तसंयतानां त्वपवादानधिकारिणां घात्यजीवविषयकाभोगप्रमादयोरभाव एवेत्यर्थादनाभोगसहकृतमविशेषितं मोहनीय कर्मैव जीवघातादिकारणं संपन्नम्, (इति) तयोरेकतरस्याभावेऽप्यप्रमत्तसंयतानां द्रव्याश्रवो न भवत्येवेति । ततः प्रमत्तन्तानां प्रमादाद् अप्रमत्तानां तु मोहनीयाना भोगाभ्यां द्रव्याश्रवपरिणतिरिति सिद्धू, इति मोह विना द्रव्याश्रवपरिणतिर्न स्वकारणप्रभवा केवलिनः संभवतीति चेत् ? तत्राहु द्रव्यत्वम्, इतरथा द्रव्याश्रवपरिणतेर्मोह जन्यत्वनियमे द्रव्यपरिग्रहेण वस्त्रपात्ररजोहरणादिलक्षणेन तो जिनो मोहवान् भवेत्, द्रव्यहिंसाया इव द्रव्यपरिग्रहपरिणतेरपि त्वन्मते मोहजन्यत्वाद् । એ (રાગદ્વેષ) યાગેામાં અશુભત્વ લાવનાર હાઈ (એટલે કે ચેાગાનુ દુપ્રણિધાન કરનાર હાઇ) આર'ભિકીક્રિયાના હેતુભૂત ખને છે. તેથી જ પ્રમત્તજીવાથી અપવાદ સિવાય થયેલા જીવઘાતાદિ પ્રમાદસહકૃતઅનાભાગજન્ય હેાય છે. દશવૈકાલિકસૂત્ર (૫૦૪)ની વૃત્તિમાં કહ્યુ` છે કે “અજયણાથી વિચરતા તે પ્રમાદ-અને અનાભાગ (રૂપ કારા)થી જીવાને હણે છે.’’ તેથી બધા સયતાને દ્રવ્યાશ્રવ જ હાય છે એ વાત નક્કી થાય છે. [પ્રમત્ત-અપ્રમત્તની દ્રવ્યાશ્રવપરિણતિના હેતુઓ-પૂર્વ ] તેમાં પ્રમત્ત સયતાને અપવાદપદે થતી પ્રતિસેવા વખતે આભાગ હાવા છતાં પણ જ્ઞાનાદિની રક્ષાના અભિપ્રાયના કારણે સયમપરિણામ દૂર ન થતા હેાવાથી તે પ્રવૃત્તિમાત્ર દ્રવ્યાશ્રવ રૂપ બને છે, અપવાદ સિવાયની અવસ્થામાં અનાભાગના કારણે તે માત્ર દ્રવ્યાશ્રવરૂપ બને છે. જયારે અપ્રમત્તસયત તા અપવાદના અધિકારી હાઇ તેને ઘાત્યજીવવિષયક આભાગના અભાવ હાય છે(કારણકે આભેગપૂર્ણાંકની હંસા સયતાને તા માત્ર અપવાદપદે જ હાય છે.) અને અપ્રમાદ હાવાથી પ્રમાદના પણ અભાવ હોય છે. તેથી અર્થાપત્તિથી જણાય છે કે અનાભાગસહષ્કૃત એવું અવિશેષત માહનીયક્રમ જ જીવઘાતાદિનું કારણ બને છે, તેથી અનાભાગ અને મેાહનીયકમ એ બેમાંથી એકના પણ અભાવમાં અપ્રમત્તસ'યતાને દ્રવ્યાશ્રવ હાતા જ નથી. આમ “પ્રમત્ત સુધીના જીવાને પ્રમાદથી અને અપ્રમત્તજીવાને મે।હનીયકમ-અનાભાગથી દ્રવ્યાશ્રવપરિણતિ હોય છે” એ વાત સિદ્ધ થાય છે. તેથી કેવલીઓને માહરૂપ કારણ ન હેાવાથી દ્રવ્યાશ્રવપરિણતિ સભવતી નથી. [જોકે કેવલીને અનાલેાગ પણ હેાતા નથી. તેમ છતાં અનાલેાગ અને માહરૂપ બને કારણેા ન હેાવાથી' એમ ન કહેતાં માત્ર માહરૂપ કારણુ ન હેાવાથી’ એવુ એટલા માટે કહ્યું છે કે પૂ॰પક્ષીએ ક્ષીણમાહ જીવની પણ કેવલી તરીકે ગણતરી કરી તેનામાં પણ દ્રશ્યાશ્રવપરિણતિના અભાવ સિદ્ધ કરવા છે જેમાં અનાભાગ તા હાય છે. ] [દ્રવ્યાશ્રવને મેહજન્યમાનવા સામે દ્રવ્યપરિગ્રહની પ્રતિમ`દી-ઉત્તરપક્ષ] ઉત્તરપક્ષ – આવા પૂર્વ પક્ષના જવાબ આપવા ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં ’ ઇત્યાદિ કહે છે. ઇતરથા=દ્રવ્યાશ્રવપરિણતિ જો નિયમા માહજન્ય હાય તા વસ્ત્ર-પાત્ર
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy