SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ધમ પરીક્ષા લે. ૪૦ .. व्युत्वा ततः पञ्चकृत्वो भ्रान्त्वा तिर्यग्ननाकिषु । अवाप्तबोधिनिर्वाण' जमालिः समवाप्स्यति ॥ ( રૂતિ સૈનવીરાત્રી (વર્ષ ૨૦-સી-૮) “જો શ્વવરાઃ padmમિયા, સ ૨ तिर्यक्शब्देन योजितः सन् जमालिस्तिर्यग्योनौ पञ्चवारान् यास्यतीत्यर्थाभिधायकः संपन्नः, तथा च तिर्यग्योनौ वारपूतिर्मनुजादिगत्यन्तरभवान्तरप्राप्तिमन्तरेण न भवति, सा च प्राप्तिराशातनाबहुलस्य जमालेरनन्तकालान्तरितैव स्याद्, एव पश्चवारगमनेऽनन्तभवग्रहणमनन्तगुणमपि संभवति । मनुजगतिवारपूर्तिस्तूत्कर्षतोऽपि सप्ताष्टभवैरेव स्याद् । देवनारकयोस्त्वनन्तर पुनरुत्पा. दाभावेनैकेनैव भवेन वारपूर्तिः स्याद्" इत्यादिकापि परस्य कल्पना दूरमपास्ता वेदितव्या, पञ्चकृत्वः इत्यस्य तिर्यक्शब्देनैव योजनाया असंभवात् , द्वन्द्वसमासमर्यादया प्रत्येकमेव तदन्वयाद्, भवग्रहणव्यक्त्यपेक्षस्य पञ्चवारत्वस्यानन्तवारभवग्रहणेषु जात्यपेक्षसङ्कोचेन समर्थयितुमशक्यत्वात् तादृशशाब्दबोधस्याकाङ्क्षां विनाऽनुपपत्तेः । . . | ત્રિષષ્ટિના શ્લોકના અર્થ અંગે પૂર્વપક્ષીની કલપના ] પૂર્વપક્ષ –ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના (૧૦-૮-૧૦૬) શ્લોકમાં “ત્યાંથી ચ્યવીને તિર્યચ-મનુષ્ય-દેવ ભવમાં પાંચવાર ભમીને સમ્યક્ત્વ પામેલે જમાલિ મોક્ષ પામશે.” આવું જે કહ્યું છે તેમાં “પાંચવાર” શબ્દને તિર્યંચશબ્દમાં અન્વય કરવાથી “જમાલિ તિર્યંચ યોનિમાં પાંચ વાર જશે' એ અર્થ નીકળે છે. વળી આ પાંચવાર જવું એ અર્થ વચ્ચે વચ્ચે મનુષ્ય-દેવભવમાં જાય તે જ સંપન્ન થાય વળી આશાતના બહુલ એવા જમાલિને તે તે વચલા વચલા મનુષ્યાદિ ભવની પ્રાપ્તિ અનંતકાળના અંતરે આંતરે જ સંભવે છે. તેથી પાંચ વાર તિર્યંચભવમાં જવામાં અનંતભવગ્રહણ અનંતગુણ હવું પણ સંભવે છે. મનુષ્ય ગતિમાં તે વધુમાં વધુ પણ સાત-આઠ ભોથી વારપૂત્તિ થઈ જાય, દેવ નરકમાં પુનઃ ઉત્પત્તિ થતી ન હોવાથી એકજ વારમાં વારપૂર્તિ થઈ જાય તેથી મનુષ્યભવમાં “પાંચવાર” શબ્દ જોડવાથી ૩૫-૪૦ ભ મળે, દેવભવમાં જોડવાથી પાંચ ભવ મળે, પણ તિર્યંચભવમાં જોડવાથી અનંતભવ મળે છે.) [એ કલ્પનાની અયોગ્યતા]. ઉત્તરપક્ષ–આવી કલ્પના પણ અગ્ય છે, કારણ કે “પાંચવાર' શબ્દને માત્ર તિર્યચનિ' શબ્દ સાથે જ જેડી શકાતો નથી, કારણ કે દ્વન્દ્રસમાસની મર્યાદા મુજબ તે બધામાં લાગે છે. તેથી દેવભવમાં પણ તેને લગાડવો જ પડે છે. દેવભવમાં અન્ય ભવના આંતરા વગર અનેકવાર જઈ શકાતું નથી. માટે તેમાં તે ભવની સંખ્યામાં જ પંચવારિત્વને અન્વય થાય છે. આના પરથી જણાય છે કે અહીં પંચવારિત્વ વ્યક્તિની અપેક્ષાએ જ છે (જાતિ-પ્રકારની અપેક્ષાએ નહિ) (અર્થાત પાંચવાર શબ્દથી પાંચ ભો જ સમજવાના છે, પાંચ પ્રકારના ઘણું ભવો નહિ, તેથી આવા વ્યક્તિ સાપેક્ષ પંચવારિત્વનું જાતિ સાપેક્ષ (જાતિની અપેક્ષાએ પંચવાર લેવા રૂ૫) સંકેચથી અનંતભવગ્રહણમાં સમર્થન કરી શકાતું નથી. અર્થાત્ અનંતભવગ્રહણ થાય તેને “પાંચવાર તિર્યંચ ભવગ્રહણ થયું એ ઉલ્લેખ કરી શકાતું નથી. કારણ કે પાંચવાર શબ્દ પરથી તે શાળ્યા એવા પ્રકારની આકાંક્ષા વિના થઈ શકો
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy