________________
શ્રી ભાવપ્રકરણ
૮૩ (૨) ભાવ–સર્વ થઈને (૩૩) ભાવે હોય. અવિરતએ ઉપશમભાવનું સમ્યક્ત્વ ૧, ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ ૧, લાપશમિકના જ્ઞાન ૩, દર્શન ૩, લબ્ધિ ૫ અને સમ્યક્ત્વ એ (૧૨) ભાવ, ઔદયિકના પૂર્વે કા તે (૧૯) ભાવ, પરિણુમિકના (૨) ભાવ-સર્વ મળીને ( ૩૫ ) ભાવ હોય. દેશવિરતિએ ઉપશમભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષાયિક ભાવનું ૧ સભ્યત્વ, પથમિક ભાવના બારમાં દેશવિરતિ સહિત કરતાં (૧૩) ભાવ, ઔદયિકના ઓગણીશમાંથી નરકગતિ, દેવગતિ વિના (૧૭) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વ થઈને (૩૪) ભાવ હોય. પ્રમત્તે ઉપશમભાવનું સમ્યક્ત્વ, ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષાપશમિક ભાવે પૂર્વના તેરમાંથી દેશવિરતિ રહિત અને સર્વવિરતિ સહિત કરતાં અને મન:પર્યવજ્ઞાન નાખતાં (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના (૧૫) ભાવ, પરિણામિક ભાવે (૨) ભાવ-સર્વ થઈને (૩૩) ભાવ હોય. અપ્રમત્તે ઉપશમભાવનું ૧ સભ્યત્વ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યકત્વ, ક્ષાપશમિક ભાવે એ જ (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના પંદરમાંથી પેલી ત્રણ લેશ્યા વિના (૧૨) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વે થઈને (૩૦) ભાવ હાય. અપૂર્વે ઉપશમભાવનું સમ્યકત્વ, ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષપશમ ભાવે ક્ષપશમ સમ્યક્ત્વ વિના (૧૩) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના બારમાંથી તેજે અને પદ્મશ્યા વિના (૧૦) ભાવ, પરિણામિકના ( ૨ ) ભાવ–સર્વ થઈને ( ર૭ ) ભાવ હોય. અનિવૃત્તિબાદરે ઉપશમભાવનું સમ્યકૃત્વ અને ચારિત્ર (૨) ભાવ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષપશમ ભાવે પૂર્વના ( ૧૩ ) ભાવ, ઔદયિક ભાવે તે જ (૧૦) ભાવ, પરિણામિક ભાવે (૨) ભાવ-સર્વ થઈને (૨૮) ભાવ હાય. દશમાં સૂક્ષ્મસંપાયે ઉપશમ ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર, ક્ષાયિક ભાવનું સમ્યકત્વ, પશમ ભાવે પૂર્વના (૧૩) ભાવ, ઔદયિક ભાવે અસિદ્ધત્વ, શુકલ વેશ્યા, સંજવલન લેભ, અને ૧ મનુષ્યગતિ એ (૪) ભાવ, પરિણામિકના (૨) ભાવ–સર્વ થઈને (૨૨) ભાવ હોય. અગિયારમાં ઉપશાંત મેહે ઉપશમ ભાવના (૨) ભાવ, ક્ષાયિક ભાવને (૧) ભાવ, ક્ષાયોપથમિક ભાવે પૂર્વના તેરમાંથી ક્ષાપશમિક ચારિત્ર વિના (૧૨) ભાવ, ઔદયિક ભાવે સંજવલન લાભ વિના (૩) ભાવ, પારિણુમિકભાવે (૨) ભાવ-સર્વ થઈને (૨૦) ભાવ હાય. ક્ષીણમેહે ઉપશમ ભાવના બે ભાવ રહિત ક્ષાયિક ભાવનું સમ્યકત્વ અને ચારિત્ર એ બે. પશમભાવે તેજ (૧૨) ભાવ, ઔદયિકભાવે તે જ (૩) ભાવ, પરિણામિક ભાવે (૨) ભાવ-સર્વે થઈને (૧૯) ભાવ હોય. સગીએ ક્ષાપશમિકભાવ વિના, ક્ષાર્થિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર એ (૯) ભાવ, ઔદયિકના (૩) ભાવ, પરિણામિકભાવે ભવ્યત્વ વઈને એક જીવત્વ–સર્વ થઈને (૧૩) ભાવ હોય. અયોગી ગુણઠાણે ક્ષાયિક ભાવના (૯) ભાવ, ઔદયિક ભાવના શુકલ લેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ (૨) ભાવ, પરિણામિકભાવે (૧) ભવ્યત્વ-સર્વ થઈને (૧૨) ભાવ હોય.