________________
श्री विजयविमळगणिविरचित स्वोपज्ञअवचूरीयुक्त श्रीभावप्रकरणम्
( ગુજરાતી અનુવાદ સાથે )
आनंदभरिअनयणो, आणंद पाविऊण गुरुवयणे । आणंदविमलसूरिं नमिउं वुच्छामि भावे अ ॥ १ ॥
અ:-( આળબિનયો ) આણ ંદથી ભરેલાં છે નેત્ર જેનાં એવા આ પ્રકરણના કર્તા વિજયવિમળગણ (જીવયને) ગુરુના વચનમાં(આÜટ્ પાવિઝન) આનંદ પામીને ( બાળવિમસૂરિ) આણુ વિમલસૂરિને ( મિરું) નમસ્કાર કરીને ( માર્વે ) ઔપમિકાદિ ભાવાને ( ટુચ્છામિ) કહુ છુ. ૧.
હવે દ્વારગાથા કહે છે:
धमाधम्मागांसा, कौलो पुग्गलखंधा य कंम्म गईं जीवा । एएस अ दारेसु, भणामि भावे अ अणुकमसो ॥ २ ॥
અઃ—1 ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશસ્તિકાય, ૪ કાળ, ૫ પુગળસ્કે ધ, હું કર્મ, છ ગતિ અને ૮ જીવ એ આઠ દ્વારાને વિષે અનુક્રમે ભાવાને કહુ છુ. ૨.
વિવેચનઃ—જે આઠ દ્વારાને વિષે ભાવ કહેવાના છે તેના નામની વ્યાખ્યા.
૧ ( ધર્માશ્તિાય ) જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય. અસ્તિ એટલે પ્રદેશેાના સમૂહ તે અસ્તિકાય કહેવાય છે. જેમ પાણી માછલાને ગમન કરવામાં અપેક્ષા કારણ છે તેમ જીવ અને પુદ્ગલને ગિત કરવામાં અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય છે. એ ધર્માસ્તિકાયના સ્કંધ ચાદ રાજલેાકપ્રમાણ
છે અને અસ ંખ્યાત પ્રદેશી છે.
૨ ( ૩૪૫શ્તિાય ) જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે અપેક્ષા કારણ તે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાયના કોંધ ચાદ રાજલેાકપ્રમાણ છે અને અસખ્યાત પ્રદેશી છે.
૩ ( બજારાસ્તાય ) આ એટલે મર્યાદાપૂર્વક સર્વે પદાર્થો જયાં પ્રકાશે એટલે સર્વે દ્રવ્યે જ્યાં પેાતાના સ્વભાવને પામે છે તે આકાશ, તેના પ્રદેશને