________________
કાળસતતિકા પ્રકરણ
અ:-( માવિ ) ભાવી કાળમાં થનારા ( કિવિષ્ણુળો ) નવ પ્રતિવાસુદેવનાં નામ–( તિય ) તિલક ૧, ( હોદ્દનો) લાહજઘ ૨, ( ૬ ) અને (વયસંઘો ) વાજ ધ ૩, ( ૪ ) અને ( જેસર) કેશરી ૪, (હિ) અલિ ૫, ( પછ્હાયા ) પ્રહ્લાદ ૬, ( વાદ્ય ) અપરાજિત ૭, ( મીમ ) ભીમ ૮ અને ( સુવા) સુગ્રીવ ૯ જાણવા. ૭૨.
इय बारसारचक्कं, कप्पो तेऽणंत पुग्गलपरहो । तेऽणतातीअद्धा, अणागयद्धा अनंतगुणा ॥ ७३ ॥
અર્થ:—( ચ ) આ ઉપર કહ્યા પ્રમાણે (વારસારવી) ખાર આરારૂપ કાળચક્ર છે, તે એક ( ì ) કલ્પ કહેવાય છે. ( તેîત ) તેવા કલ્પા અનતા જાય ત્યારે ( પુશGદો ) એક પુદ્ગલપરાવત થાય છે. ( તેઽળતા) તેવા પુદ્ગલપરાવ અનંતા ( અતીવ્રદ્ધા ) અતીતકાળમાં ગયા છે, ( અળાયદા ) અને તેનાથી અનાગત કાળ ( અનંતનુળા ) અન તગુણા છે. એટલે કે અન ંત પુદ્દગલપરાવર્તનને અતીતકાળ છે અને અનાગતકાળ તેનાથી અન તગુણા છે. ૭૩.
सिरिदेविंद मुणीसर - विणेअसिरिधम्मघोससूरीहिं । अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणिअं ॥ ७४ ॥
૫૫
અર્થ :—( સિવિÄિમુળીલર ) તપગચ્છના શ્રીદેવેદ્ર મુનીશ્વરના (વિળેઅ ) શિષ્ય ( લિરિધમયોન્નસૂäિ) શ્રીધર્મ ઘાષ નામના સૂરિએ ( ઝવવજ્ઞાનળઠ્ઠા ) પેાતાને તથા અન્યને જાણવા માટે ( જાહસવું) કાળનું સ્વરૂપ (મિવિ ) કાંઇક એટલે સ ંક્ષેપથી ( મળિયં ) કહ્યું છે. ૭૪.
પાન લ શ્રીમાન્ ધ ઘાષસૂરીશ્વવિરચિત કાળસકૃતિકા પ્રકરણ સમાસ,
વધુ