________________
૧૬
પ્રકરણસ ગ્રહ
**
( માંથેલુ ) કર્મગ્રથને વિષે ( ધ્રુવ ) નિશ્ચે ( પઢમોવસમી ) પ્રથમ ઉપશમ સમિત પામનાર જીવ અંતરકરણમાં(પુંતિય ) ત્રણ પુજને ( જ્વેદ ) કરે છે. ( પુળ ) વળી ( તડિયો ) તે ઉપશમ સમ્યકૂર્તીથકી પડેલા જીવ ( સચ્ચે ) ક્ષયાપશમ સમ્યક્ત્વને વિષે, ( મીલાદ્ ) અથવા મિશ્રને વિષે ( ૧ ) અથવા ( મિ∞ ) મિથ્યાત્વને વિષે ( ન∞ર્ ) જાય છે. ”
હવે કર્મગ્રથની શૈલીએ ઉપશમ સમ્યક્ત્વપ્રાપ્તિના ઉપાય કહે છે:— मू० - अकयतिपुंजो ऊसर, दवईलिय दडरुक्खनाएण । अंतरकरणुवसमिओ, उवसमिओ वा ससेणिगओ ॥१७॥
અ—— કશિપુનો ) જેણે પૂર્વે ત્રણ પુજ કર્યા ન હેાય એવા જીવ જેમ ( લર ) ઉખર ક્ષેત્રને પામીને તેમજ ( દૃષ્ટિય ) દાવાનળના અગ્નિથી મળેલી અને ( ધ્રુવનાળ) બળેલા વૃક્ષેાવાળી ભૂમિને પામીને નવા દાવાનળ શાંત થાય છે તેમ ( અંતરજીવનમો) આંતરકરણ કરવાવડે ઉપશમ સમ્યક્ત્વ પામે છે, ( વા ) અથવા ( સસૈનિકો ) પેાતાની શ્રેણિમાં એટલે ઉપશમ શ્રેણિમાં રહ્યો સતા ( વમિત્રો ) ઉપશમ સમ્યક્ત્વને પામે છે. ૧૭
તે વિષે કહ્યું છે કે:—
66
“ उवसम सेढिगयस्स य, होइ उवसामिओ उ सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥
""
66
( ૩વસમસેઢિયKT) ઉપશમશ્રેણિ ઉપર રહેલાને-માંડનારને ( હવ સામિઓ ૩) ઉપશમ નામનુ સમ્મત્ત ) સમ્યકૃત ( ઢો૬ ) હાય છે. ( ૫ ) અથવા ( અતિવૃંગો ) નથી કર્યા ત્રણ પુજ જેણે અને ( અવિર્ઘામો) મિથ્યાત્વ ખપાવ્યું નથી એવા (જ્ઞો ) જે જીવ ( સĒ ) સમ્યક્ત્વને ( દૂ૬ ) પામે છે તે ઉપશમસમકિત જાણવું. ”
હવે સ્વશ્રેણિ જે ઉપશમશ્રેણિ તેની વિધિ અનુક્રમે લખે છે. તેમાં પ્રથમ ઉપશમશ્રેણિ ચડવા ચેાગ્ય જીવના લક્ષણ ગુણસ્થાનકક્રમારાહ ગ્રંથથી લખે છેઃ—
पूर्वज्ञः शुद्धिमान् युक्तो, ह्याद्यैः संहननैस्त्रिभिः । संध्यायन्नाद्यशुक्लांशं, स्वश्रेणिं श्रयते क्रमात् ॥
,,
66
( પૂર્વશઃ ) પૂર્વગત તને જાણનાર હાય, ( શુદ્ધિમાન ) નિત્ય અપ્રમત્તનિરતિચાર ચારિત્રવંત હાય, ( ાવેઃ ) પહેલા ( ત્રિમ: ) ત્રણ ( સંઘનનૈઃ )
""