________________
૨૩૮
પ્રકરણસ ગ્રહ
હાય તેા ( મથળા ) ભજના જાણવી એટલે કે તેઓ સમવસરણ કરી શકે પ ખરા અને ન પણ કરી શકે. ૨૨.
पुव्वमजायं जत्थ उ, जत्थे सुरो महिडिमघवाई | तत्थोसरणं नियमा, सययं पुण पाडिहेराई ॥ २३ ॥ અર્થાત્ સત્ય ૩ ) વળી જયાં તે તીથ કરને આશ્રીને ( પુä ) પહેલાં અનાર્ય ) સમવસરણ ન થયું હાય, તથા ( જ્ઞત્થર્ ) જ્યાં ( મુત્તે મત્તિમયવારે ) મહદ્ધિક ધ્રુવ કે ઇંદ્રાદિક ( ૬ ) આવે, ( તત્ત્વ ) ત્યાં તે ( નિયમા ) અવશ્ય ( ોલળ ) સમવસરણ કરે છે; ( જુળ ) અને ( પહિઘેરાt ) આઠ મહાપ્રાતિહાર્યાદિક તા ( સચય ) નિરંતર હાય છે. ૨૩.
કાઇ વાર
વિશેષમાં આ પ્રમાણે જાણવું—જે સાધુએ કોઇ વાર સમવસરણ જોયું ન હાય, તેણે બાર ચેાજન દૂરથી પણ સમવસરણમાં આવવું જોઇએ, જો ન આવે તે તેને ચતુ ઘુ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. તથા પ્રભુ પહેલી પેરિસી પૂર્ણ થાય ત્યાંસુધી દેશના આપે છે, ત્યારપછી ત્યાં રાજા મહારાજા તરફથી બળિને પ્રવેશ થાય છે— અળિ લાવવામાં આવે છે. તે અળિ ઉછાળવામાં આવે છે. તેને દેવ, મનુષ્ય વિગેરે સર્વે યથાયેાગ્ય ગ્રહણ કરે છે. તે અળિના પ્રભાવથી વર્તતા હેાય તે સર્વ વ્યાધિએ દૂર થાય છે અને છ માસ સુધી નવા વ્યાધિઓ ઉત્પન્ન થતા નથી. બળિક્ષેપ થઈ રહ્યા પછી પ્રભુ પહેલા વપ્રના ઉત્તર દિશાના દ્વારથી બહાર નીકળી બીજા વપ્રના ઇશાન ખૂણામાં રહેલા દેવઋદકને વિષે વિશ્રાંતિ લેવા પધારે છે અને બીજી પેરિસીએ ગણધર મહારાજ પાઇપીઠ ઉપર બેસીને ધર્મોપદેશ આપે છે. તેઓ પણ અસંખ્યાતા ભવ કહી શકે છે. ઇત્યાક્રિક વિસ્તાર શ્રી આવશ્યક સૂત્રાદિકથી જાણવા. दुत्थि असमत्थअस्थि - जण पत्थि अअत्थसत्थसुसमत्थो । ભં થો છઠ્ઠુ નાં, તિત્ત્વયો છુળર સુ(ત)વચË ॥૨ણા
અર્થ:—( દુર્થિ ) દુ:ખ પામતા ( સમર્થ ) સમગ્ર ( અસ્થિશાળ ) અથીજનાના (થિઅઅત્યંત્તસ્થ ) પ્રાર્થિત-ઇચ્છિત અર્થાના સમૂહને આપવામાં કુસમન્થો ) અત્યંત સમર્થ એવા ( તિત્ત્વયો ) શ્રી તીર્થંકર દેવ ( ♥ ) આ પ્રમાણે ( છુઓ ) સ્તુતિ કરાયા છે, તે ભગવાન ( હ્રદુ ) શીઘ્રપણે ( જ્ઞળ ) ભવ્ય પ્રાણીને ( F ( સ ) i ) મેક્ષપદમાં રહેલા અથવા પેાતાના પદ્મમાં રહેલા ( ઝાડ ) કરેા. ૨૪.
॥ इति पूर्वाचार्यप्रणीत समवसरण स्तव ॥
| || || millimetim