________________
પ્રકરણસ'ગ્રહ,
છે. બન્નેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોવાથી, અસકલ્પનાએ બને દશ હજાર આકાશપ્રદેશમાં અવગાહ્યા છે, કારણ કે સૂમ સર્વ જી પણ મધ્યમ અવગાહનાને આશ્રી સરખી અવગાહનાવાળા છે. અસત્ કલ્પનાથી જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના પંદર હજાર પ્રદેશની ગણે એટલે બને અવગાહના મેળવી અધીં કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે. એ ૨૩ . ... तेण फुडं चिय सिद्धं, एगपएसम्मि जे जियपएसा ।
ते सबजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया ॥२४॥
અર્થ-તેજ) તે કારણ માટે (જિજ) નિશ્ચ (૩) સ્પષ્ટપણે (શિ) સિદ્ધ થયું કે-(ઉપપત્નિ ) ઉત્કૃષ્ટ પદવાળા એક આકાશપ્રદેશમાં ( જે ) જેટલા (વિપુપરા) જીવપ્રદેશ છે, તે સજ્જનીવતુટ્ટા) તે સર્વ જીવ તુલ્ય છે. (gો દ) હવે જે રીતે છવપ્રદેશ (
વિયા ) વિશેષાધિક થાય છે તે (સુબાપુ) સાંભળો. વિવેચન-ઉત્કૃષ્ટપદે વર્તતા જીવના જેટલા પ્રદેશો છે તે સર્વ જીવ તુલ્ય છે. તે અસકલ્પનાએ બતાવે છે–પૂર્વે કયા પ્રમાણે એક જીવના સો કેટિ પ્રદેશ છે. તેને દશ હજાર પ્રદેશની નિગોદની અવગાહના હોવાથી તેના વડે ભાગતાં એક આકાશપ્રદેશે એક એક લાખ પ્રદેશ આવે છે. હવે એક નિગોદમાં અનંતા જીવ છતાં અસકલ્પનાએ લાખ ગણવા. લાખને લાખે ગુણવાથી હજાર કટિ જીવપ્રદેશે થયા. હવે નિગોદો અસંખ્યાતી છતાં અસકલપનાએ લાખ ગણવાથી પૂર્વની રાશિને લાખે ગુણવાથી દશ કોટા-કેટિ જીવપ્રદેશ ઉત્કૃષ્ટપદે થયા. અને ગેળામાં છવદ્રવ્ય એટલે એક ગેળાવતી સર્વ જીવો પણ તેટલા જ અસત્કલ્પનાએ દશ કેડીકેડ છે. એ રીતે બંને સરખા થયા. ૨૪ - હવે સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશે વિશેષાધિક કેવી રીતે? તે બતાવે છે –
जं संति केइ खंडा-गोला लोगंतवत्तिणो अन्ने । बायरविग्गहिएहि य, उक्कोसपयं जमब्भहियं ॥२५॥
અર્થ:-( i ) જે કારણ માટે (ઢોલંત ) લોકને અંતે (૪) કેટલાક (સંકારા) ખંડગોળાઓ (સંત) છે. (જે) જે પૂર્ણ ગળાથી જુદા છે તેથી તે રાશિ કાંઈક ઘટે છે પરંતુ (૬) જે કારણ માટે (૩ોપકં) ઉત્કૃષ્ટપદમાં (વાયર) બાદર નિગોદના અને (વિકarદ ) વિગ્રહગતિવાળા જીના પ્રદેશ (હિ) અધિક છે તેથી અધિપણું થાય છે.