________________
પ્રકરણસંગ્રહ एवं निगोयमित्ते, खित्ते गोलस्स होइ निप्फत्ती। एवं निप्फज्जंते, लोगे गोला असंखिज्जा ॥८॥
અર્થ – પર્વ નિજોજો) એ પ્રમાણે નિગોદ માત્ર (જે) ક્ષેત્રમાં (જોદરણ હોઇ નિજાર) ગેળાની નિપત્તિ થાય છે, અને (પૂર્વ) એ પ્રમાણે (ત્રો) કાકાશમાં (મહિના) અસંખ્યાતા (ા) ગોળાઓ (નિઝર)નીપજે છે.
વિવેચન –ઉપરની ગાથામાં કહેલા ક્રમ મુજબ અમુક વિવક્ષિત નિગેદમાં અન્ય નિગદ સ્થાપવાવડે નિગોદ માત્ર ક્ષેત્રમાં એટલે ઈચ્છિત જુદી જુદી એક એક નિગદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગેળાની ઉત્પત્તિ થાય છે. વિવક્ષિત નિગદની અવગાહનાથી ભિન્ન એટલે એક એક પ્રદેશની વૃદ્ધિ તથા હાનિવાળી અન્ય નિગદના દેશોની અવગાહનાને પ્રવેશ બીજા ગેળામાં થાય છે, અથવા સ્પર્શ થાય છે. આ પ્રમાણે લેકમાં અસંખ્યાતા ગોળાઓ બને છે, કારણ કે કાકાશના તમામ પ્રદેશે નિગદના સમૂહથી અવગાહેલા છે. દરેક નિમેદની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે અને દરેક નિગોદ ગોળાની ઉત્પત્તિ થાય છે, માટે ગોળા પણ અસંખ્યાતા છે. જે ૮ હવે પ્રથમ કહેલ ઉત્કૃષ્ટપદ દરેક ગેળામાં હોય છે તે લેવું કે અન્ય? તે કહે છે – ववहारंनएण इमं, उक्कोसपयावि इत्तिया चेव। ... जं पुण उक्कोसंपयं, निच्छइयं होइ तं वुच्छं ॥९॥ અર્થ:-(
વ નg) વ્યવહાર નયવડે (બ) આ (૩ોપથવિ) ઉત્કૃષ્ટ પદ જાણવા. એટલે ઉત્કૃષ્ટપદ પણ (તુરિયા જેવ) એટલા જ ગોળા જેટલા જ જાણવા. પરંતુ (નિઝર) નિશ્ચય નયે ( પુજા કોતર) જે ( જ્યાં) ઉત્કૃષ્ટપૃદ (હો) થાય છે, તે યુછે) તે હવે કહું છું.
વિવેચન –વ્યવહાર નથી સામાન્યપણે ઉપર બતાવ્યું તે ઉત્કૃષ્ટપદ જાણવું, એટલે ખંડગેળા સિવાયના દરેક ગાળામાં ઉત્કૃષ્ટપદ હાથી ઉત્કૃષ્ટ પદની સંખ્યા પણ ગેળા જેટલી જ અસંખ્યાતી છે. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કર્યું? તે આથી સમજાયું નહીં, કારણ કે-છ દિશાના સ્પર્શવાળા સર્વે ગેળામાં ઉત્કૃષ્ટ પદ છે, માટે નિશ્ચયથી કયું ઉત્કૃષ્ટપદ લેવું ? તે આગલી ગાથામાં કહે છે ૯ો बायरनिगोयविग्गह-गइयाई जत्थ समहिया अन्ने । गोला हुज्ज सुबहुया, निच्छइपयं तदुक्कोसं ॥ १० ॥