________________
w
સભ્યત્વ સ્તવ પ્રકરણ ( રાજુ સરળ ) કોઈક કીડી તો ખીલા ઉપર કે ભીંત ઉપર ચડીને બેસી રહે ( સ ) તે વાર પછી (કા કાળુતિરે વા) કોઈક કીડી સ્થાન ઉપર ચડીને (રમુvgar ) તે સ્થાનકથી ઊડી જાય, (૩f મુનr) આ પ્રમાણે કીડીઓનું દષ્ટાંત જાણવું. - હવે તેને ઉપનય કહે છે. " खिइगमणं पिव पढम, ठाणु सरणं च करणमपुव्वं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियहि ॥"
(મિ વિવ પઢમં ) કીડીનું પૃથ્વી ઉપર ફરવું-ખીલાના મૂળ સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ( ટાપુ ) કેઈ કીડી ખીલા ઉપર ચડીને બેસી રહી ( Hપુવૅ) તે સરખું બીજું અપૂર્વકરણ છે; ( તત્તો ) તથા (૩ur fપા ) કોઈ કીડી ખીલા ઉપર ચડીને ખીલા ઉપરથી ઊડી ગઈ તેના સરખું (વા જઇનિદ) જીવને અનિવૃત્તિકરણ જાણવું. ”
તે જ વાત કહે છે“ટાણુ કa મંદિરો, ગંદવત્તર તરશેવ ટાઇi
ओसरणं पिव तत्तो, पुणो वि कम्मठिइविवुड्डि ॥"
“ ( કાજુ ૨ કરિો ) જે ખીલે છે ત્યાં જ ટકી રહેવું, તે ગ્રંથિદેશે રહેવું જાણવું. તે ( ટિપત્તર્ણ તથ્થવ ટi ) ગ્રંથિગત જીવનું કેટલાક કાળ સુધી ત્યાં રહેવું થાય તેને સરખું છે. ( ગોલi fપવ તો) તે ગ્રંથિદેશથી પાછો ફરે ( પુort વિ જન્મદિવgટ્ટ ) તે જીવ ફરી કમૅસ્થિતિની પણ વૃદ્ધિ કરે એટલે ઉત્કૃષ્ટિ કર્મસ્થિતિ બાંધે. मू०-अपुव्वकरणमुग्गर-घायलिहियदुट्ठगंठिभेओ सो।
अंतमुहुत्तेण गओ, नियट्टिकरणे विसुज्झंतो ॥ ६ ॥ અર્થત અપુરાવળમુજE ) હવે જે પૂર્વોક્ત લક્ષણવંત જીવ ગ્રંથિદેશ સુધી આવે ત્યાં કોઈવાર પરિણામ પામ્યા નથી એવો અપૂર્વ પરિણામ, તે રૂપી મુદુગર એટલે જ સરખો (વાયન્ટિદિયદુટિએ) પૂવોક્ત ગ્રંથિ તેને ભેદવાને મુદુગરના ઘાતે કરીને કર્યો છે દુષ્ટ ગ્રંથિનો ભેદ જેણે ( ર ) તથાભૂત તે જીવ ( વિકુસંતો ) વિશુદ્ધમાન પરિણામની નિર્મળતા વધતે થકે ( અંતમુહુ ) અંતમુહૂર્ત માત્રમાં ( નિયદિ ) અનિવૃત્તિકરણે ગયેલો જાણવો. ૬.