________________
૧૬૨
પ્રકરણસંગ્રહ. तिअनिसहें बिअकुरुसुं, हरिसु अ तह तइअ हेम कुरु हरिसु । दु दु संख एग अहिआ, कम भरह विदेह तिग संखा ॥३७॥
અર્થ –(મારે) ક્ષેત્રદ્ધિકાદિના યોગવાળા (બંધુનિકત) જંબુદ્વીપમાં નિષધ પર્વત સુધી (૬ મળિ પુf) જેમ પ્રથમ કહ્યું છે તેમજ જાણવું. તે આ પ્રમાણે - ૧જંબૂદ્વીપના હિમવંતપર્વતે સિદ્ધ થયેલ ડા, ૨ તેથી હૈમવતક્ષેત્રમાં સંખ્યાતગુણા, ૩ તેથી મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ, તેથી દેવકુરુક્ષેત્રમાં સંખ્યાતગુણા, ૫ તેથી હરિવર્ષ ક્ષેત્રમાં સંખ્યાતગુણ, તેથી ૬ નિષેધપર્વતમાં સંખ્યાતગુણું. (હિ થી હિંમે) તેથી ૭ બીજા ધાતકીખંડના બે હિમવંત પર્વતમાં વિશેષાધિક (ડુ મહિમ) ૮ બીજા ધાતકીખંડના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુ. (તિ હિમવંતે ) ૯ ત્રીજા પુષ્કરાર્ધના બે હિમવંત પર્વતમાં સંખ્યાતગુણા, તેથી (નિર) ૧૦ બીજા ધાતકીખંડના બે નિષધપર્વતમાં સંખ્યાતગુણા કે વિશેષાધિક [સાડત્રીશમી ગાથામાં બે બે સંખ્યાતગુણ અને એક વિશેષાધિક એમ કહેલ છે એ ક્રમ પ્રમાણે તે વિશેષાધિક જોઈએ પણ ટીકામાં દશમા સ્થાનમાં સંખ્યાતગુણુ લખેલ છે.] (મંદાદિમંa) ૧૧ ત્રીજા પુષ્કરાઈના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ (વિદિવે) ૧૨ બીજા ધાતકીખંડના બે હૈમવંતક્ષેત્રમાં વિશેષાધિક, (તિનિ, ૧૩ ત્રીજા પુષ્કરાર્ધના બે નિષધપર્વતે સંખ્યાતગુણ (વિમg) ૧૪ તેથી બીજા ધાતકીખંડના બે દેવકુરુમાં સંખ્યાતગુણા. (gિ સ) ૧૫ તેથી બીજા ધાતકીખંડના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિકા (તાં તરબ દેજ) ૬ તેથી ત્રીજા પુષ્કરાર્થના બે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણું, (ર) ૧૭ તેથી ત્રીજા પુષ્કરાઈના બે દેવકુરુમાં સંખ્યાતગુણા, (gિ) ૧૮ તેથી ત્રીજા પુષ્કરાર્ધના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિકા એમ (સુકુ સંa) બે બે સંખ્યાતગુણ અને (gT હિમા) એક વિશેષાધિક કહેવા. ( મ મ દ વિવેદ તિરસંહા ) અનુક્રમે ભરતત્રિકમાં અને મહાવિદેહત્રિકમાં સંખ્યાતગુણા કહેવા તે આ પ્રમાણે–૧૯ તેથી જ બૂઢીપના ભરતમાં સંખ્યાતગુણ, ૨૦ તેથી ધાતકીખંડના બે ભારતમાં સંખ્યાતગુણા, ૨૧ તેથી પુષ્કરાર્ધના બે ભારતમાં સંખ્યાતગુણ, ૨૨ તેથી જંબુદ્વિીપના મહાવિદેહક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૨૩ તેથી ધાતકીખંડના બે મહાવિદેહમાં સંખ્યાતગુણા. ૨૪ તેથી પુષ્કરાના બે મહાવિદેહમાં સંખ્યાતગુણ. ઉપર જણાવેલા દ્વીપના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પર્વતનું તે તે દ્વિીપમાં કહ્યા પ્રમાણે સરખું પ્રમાણ કહેવું એટલે ધાતકીખંડના એક ભરતક્ષેત્રનું કહ્યું તેટલું જ તેના બીજા ભરતક્ષેત્રનું તથા તેના બે ઐરાવતક્ષેત્રનું એમ ચારે ક્ષેત્રનું જાણવું. ૩૬-૩૭.
૧ આમાં સંખ્યાતગુણ ને વિશેષાધિકમાં ટીકામાં કહેલ છે તે બરાબર સમજાતું નથી તેથી ખલનાને સંભવ છે.