________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૩
मज्झ गुरु लहुवगाहण, अडसय दुग चउर अट्ठ जवमज्झे १० । चुअणंतकालसम्मा, अडसय चउ अचुअ दस सेसा ११-१२ ॥१६॥
અર્થ :—૧૦ અવગાહનાદ્વારે-( મન્ત્ર અડસય ) મધ્યમ અવગાહનાવાળા (૧૦૮) સિઝે. (નુT કુT ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સિઝે. (હન્દુવાદળ ૨૩૨) જઘન્ય અવગાહનાવાળા ચાર સિઝે. ( અઠ્ઠ નવમન્તે ) જવમધ્ય અવગાહનાવાળા આ સિઝે. જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના ( પર૫ ) ધનુષ્યની છે તેથી અર્ધ (૨૬૨૫ ) ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સંજ્ઞા આવે ત્યાં ઉત્કૃષ્ટથી અર્ધ પ્રમાણુ જાણવુ.
૧૧ ઉત્કૃષ્ટદ્વારે-( ચુબળતાસમ્મા ) અનતકાળથી સમ્યક્ત્વથી પડેલા ( અઙલય ) ૧૦૮ સિઝે. ( ચત્તુ અનુત્ર ) સમકિતથી નહિ પડેલા ચાર સિઝે. (ટ્સ તેમા ) અને બાકીના અસ ંખ્યાત કાળથી અને સ ંખ્યાત કાળથી સમ્યકત્વથી પડેલા દશ દશ સિઝે. ૧૬.
૧૨ અંતરદ્વાર-અપવિષયી હાવાથી સૂત્રમાં નથી કહ્યું પણુ દેખાડે છે:— એકાદિ સમયને અન્તરે એક પણ સિઝે અને ઘા પણુ સિઝે. એટલે ૧૦૮ સુધી સિઝે.
अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सहि अडयाला । बत्तीस इक्क दु ति चउ, पण छग सग अड निरंतरिया १३ ॥ १७॥
અર્થ :—૧૩ અનુસમયદ્વારે( અનુસT ) ૧૦૮ (રુત્તિઅસય) ૧૦૨ ( છન્નુર્દ ) ૯૬ ( બ્રુજલી ) ૮૪ ( ટુનત્તft ) ૭૨ ( જ્ઞડ્ડિ) ૬૦ ( ૧૩ચાહા ) ૪૮ (વત્તીસ) ૩૨ એ પ્રમાણે ( મૈં ) એક સમય સુધી, ( ૩ ) એ સમય સુધી, ( fr ) ત્રઝુ સમય સુધી, ( ૨૩ ) ચાર સમય સુધી, ( પળ ) પાંચ સમય સુધી, ( છT ) છ સમય સુધી, ( સT ) સાત સમય સુધી, ( ૧૬ ) આઠ સમય સુધી ( નિરં તરિયા) નિરંતર સિઝે.
૧૦૩ થી ૧૦૮
૯૭ થી ૧૦૨ નિર ંતરપણે ૨
૮૫ થી ૯૬
૩
૭૩ થી
૮૪
૪
૬૧ થી
૭૨
પ
૨.
29
22
૧ સમય સુધી સિઝે પછી અવશ્ય અંતર પડે.
,,
..
""
29
22
""
""
"2
..
'
,,
""
""
22
"9
""
""
""
22
""
99