________________
પ્રકરણસંગ્રહ
અર્થ–() જેમ (સમરસ) ઉપશમ, ક્ષાયિક અને ક્ષપશમાદિ સમ્યકત્વનું સ્વરૂપ (વનાવળિ) શ્રી વીર જિનવરે (વિદ્ય) પ્રરૂપ્યું છે. (ત૬) તેમ (પિત્તળ ) કીર્તન કરવાવડે કરીને એટલે જેવી રીતે શ્રી વીર જિનેશ્વરે સમ્યકત્વપ્રાપ્તિની પ્રણાલિકા ઉપદેશી છે (i) તે વીર પરમાત્માને તે જ રીતે (રમાણુશિપ) સમ્યત્વની શુદ્ધિ થવાને માટે એટલે ક્ષાયિકભાવે સમ્યક્ત્ર થવા માટે (કદં) હું (શુorfમ) સ્તુતિ કરું છું. (૧)
આગમને વિષે કહ્યું છે કે—“ જાણુમંા મં!િ જિં જોયા! નાણાવાત્તવોદિલ્હામં કorg. ”
અર્થ—ગતમસ્વામીએ પૂછ્યું કે-(ભક્તિ) હે ભગવન્! (શા ) સ્તવન અને (શુદ) સ્તુતિરૂપ (મંevi ) મંગળ કરવાવડે જીવ ( રપ૬ ) શું પ્રાપ્ત કરે ? (જોમા) હે ગતમ! (નાન ) જ્ઞાન, (હંસા) દર્શન, (વારિત) ચારિત્ર અને (વોઢામ ) સમ્યકત્વના લાભને (૩૬) પ્રાપ્ત કરે.
- હવે સમ્યકત્વપ્રાપ્તિની અગાઉ જેવી જીવની અવસ્થા હોય તે વ્યતિકર ગર્ભિત બીજી ગાથા કહે છે – मू०-सामि ! अणाइअणंते, चउगइसंसारघोरकांतारे ।
मोहाइ कम्मगुरुठिइ, विवागवसओ भमइ जीवो ॥२॥
અર્થ– તામિ!) હે સ્વામી ! (સUTગળતે ) જેની આદિઅંત નથી એવી (૩૬) ચાર ગતિરૂપ ( સલાઘોરાંતારે) સંસારરૂ૫ મહાભયંકર અટવીને વિષે ( મૌદા પુટ ) મેહનીય આદિક આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના (વિવાવાઝો) વિપાક ઉદયના પરવશપણાથકી (વી ) જીવ (મHE ) ભ્રમણ કરે છે. ૨.
આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– " मोहे कोडाकोडी, सत्तरि वीसं च नामगोयाणं । તીસાયરાળ વડપણું, તિરસારારૂ મારૂ ”.
( નો રોકોલી સંત્તર) મોહનીય કર્મની સીતેર કડાકડિ સાગરોપમની સ્થિતિ છે, (વી = રામાનં) નામકર્મ અને ત્રિકર્મની વીશ કેડાકેડિ સાગરોપમની સ્થિતિ છે, (તીજાવરાળ વડv) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ત્રીશ કોડાકોડિ સાગરોપમની સ્થિતિ છે, તથા (
તિરરાફ્ટ રાષ૪) આયુકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.”