________________
૧૨૨
પ્રકરણસંગ્રહ. જિં) કાર્ય–પ્રયે જન કહેલું છે, તથા ( વિ ) સૂક્ષમ પદાર્થના સંબં ધમાં થયેલા સંશયને વિનાશ કરે-આહારકશરીરવડે કેવળી પાસે જઈ પૂછી લેવું ઇત્યાદિક (આદાવા) આહારક શરીરનું પ્રયોજન કર્યું છે. ૧૦.
तेजससरीरकज्जं, आहारपायं सुए समख्खायं । सावाणुग्गहणं पुण, कम्मणस्स भवंतरे गइयं ॥ ११ ॥ અર્થ –() ખાધેલા આહારનો પરિપાક કરે તથા (તારાપુi) શાપ દેવ અથવા અનુગ્રહ કરવ–આશિષ દેવી એ (તેનાર ) તેજસ શરીરનું પ્રયોજન છે, એમ (સુપ સમક્વાર્થ ) શ્રુતમાં કહ્યું છે; (પુ) તથા (અવંત ૧૬૪) એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરવી તે જન્મપત્તિ) કામણ શરીરનું પ્રયોજન છે. ૧૧.
હવે એ પાંચે શરીરનું પ્રમાણ ( છઠ્ઠો ભેદ) કહે છેओरालियं सरीरं, जोयणदससयपमाणओ अहियं । वेउव्वियं च गुरुअं, जोअणलख्खं समहियं वा ॥ १२ ॥
અથ – સોઢિાં કાર ) એક દારિક શરીર ઉત્કૃષ્ટ (ઉનાળો ) પ્રમાણથી (કોલસા ) એક હજાર જજનથી કાંઈક (ચિં) અધિક છે, (વેરિયં ૪) અને એક વૈક્રિય શરીરનું (ગુગં) ઉત્કૃષ્ટ માન (નોનપત્રણ) લાખ જજન (વા ) અથવા તેથી કાંઈક ( નહિ ) અધિક છે. આ વિષય પર પ્રજ્ઞાપના સૂત્રના એકવીશમા પદમાં કહ્યું છે કે--તિર્યંચ જાતિમાં બાદરપર્યાપ્ત વાયુકાય, જળચર, ચતુષ્પદ ( ચાર પગવાળા જાનવરો), ઉર પરિસર્પ, ભુજપરૂિ સર્પ અને ખેચરે (પક્ષીઓ) ને તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય–આટલાને જ વૈકિય શરીર હોય છે, તે સિવાય બીજાને વૈકિય શરીરને નિષેધ છે; કેમકે તેઓને ભવસ્વભાવથી જ વૈક્રિયલબ્ધિને અસંભવ છે. ૧૨. ( દારિકનું પ્રમાણ બાદર વનસ્પતિકાય (કમળાદિ ) ને લઈને કહેલ છે અને વૈક્રિયનું પ્રમાણ ઉત્તરક્રિય દેવકૃતને લઈને કહેલ છે.)
आहारगं सरीरं, हत्थपमाणं सुए समख्खायं । तेयसकम्मणमाणं, लोयपमाणं सया भणियं ॥ १३ ॥
અર્થ – બદાર સર ) આહારક શરીરનું ( થvમળ ) પ્રમાણ એક હાથનું () શ્રુતમાં (સમea) કહ્યું છે. (તે સમજ ) તેજસ