________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
હવે દેવ અને નારકીને આશ્રીને કહે છે:—
छन्ऽवि सममारंभे, पडमा समएऽवि अंतमोहुत्ती । ति तुरिअ समए समय, सुरेसु पण छठ्ठ इगसमए ॥ ४६ ॥
૧૦૩
અર્થ:— સુરેલુ) દેવ અને ઉપલક્ષણથી નારકીને વિષે ( ઇન્દવ ) છએ પર્યાસિઆને ( સમમાને) સમકાળે પ્રારંભ થાય છે, તેમાંથી ( ૧૪મા ) પહેલી એાહારરૂપ પર્યાપ્તિ ( સમઽવ ) એક સમયે પરિપૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાપ્તિ ત્યારપછી ( અંતમોદુત્તી) અંતર્મુહૂત્તે પૂર્ણ થાય છે, ( ત્તિ) ત્રીજી અને (અ ) ચેાથી પર્યાર્યાપ્ત ત્યારપછી પૃથક પૃથક્ ( સમય સમપ્ ) એક એક સમયે પૂર્ણ થાય છે. તથા (પળ છ૪) પાંચમી વચનપર્યાપ્ત અને છઠ્ઠી મન:પર્યાપ્તિ એ બન્ને ત્યારપછી ( સમE ) એક જ સમયે પૂર્ણ થાય છે; કારણ કે તેના તેવા સ્વભાવ જ છે. દેવ અને નારકીને ઉત્તરવૈક્રિયમાં પણ એ જ પ્રમાણે પર્યાપ્તિએ પૂર્ણ થાય છે. ૪૬.
(કૃતિ પર્વાસિદ્ધાર્ં સસમમ્ ।। ૭ ।।)
હવે કૃષ્ણરાજીના સ્વરૂપનુ' આઠમુ દ્વાર કહે છે.
बंभे रिट्ठे तइअंमि, पत्थडे अट्ट कण्हराईओ । इंदय चउसु दिसासुं, अख्खाडगसंठिआ दिग्घे ॥४७॥
અઃ-( હંમે ) બ્રહ્મલેાક નામના પાંચમા દેવલેાકમાં રહેલા ( કે તffમ) ત્રીજા રિષ્ટ નામના ( પત્થરે ) પાથડામાં ( અx nāો ) આઠ કૃષ્ણરાજીએ છે. તે સચિત્ત અને અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતને આકારે છે. તેના આકાર કેવા છે ? તે કહે છે—રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તરમાં રહેલા ( 5 ) ઇન્દ્રક વિમાનની ( ચડતુ વિજ્ઞાનું ) ચારે દિશામાં બએ કૃષ્ણરાજીએ છે તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તીછી પહેાળી એ કૃષ્ણુરાજીએ છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહેાળી એ કૃષ્ણરાજીએ છે. પશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તિછી પહેાળી એ કૃષ્ણરાજીએ છે, તથા ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહેાળી એ કૃષ્ણરાજીએ છે. તે સર્વ મળીને આઠ છે. તે કૃષ્ણરાજીએ કેવી છે ? તે કહે છે. ( અણ્ણાનુપમંદિમા વિન્દે) આખાટકના સસ્થાન જેવી લાંખી છે આખાટક એટલે પ્રેક્ષણને સ્થળે ( અખાડાની ભૂમિમાં ) ચારે તરફ બેસવાના આસન હાય છે તે આકારે રહેલી છે. પ્રાપ્તની ટીકામાં પણ એ પ્રમાણે કહેલુ છે. ૪૭. હવે લંબાઇનું પ્રમાણ કહે છે:—