________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ હવે જમ્બુદ્વીપમાં જ દક્ષિણ અને ઉત્તરમાં સર્વદા ( હમેશાં ) સર્વ મળીને કિરણપ્રસરનું માન કહે છે – पइदिणमवि जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो। उड्डह गुणवीससया, अठिया पुवावरा रस्सी ॥ ४१ ॥
અર્થ – હિમવ) હમેશાં (કમ્પત્તા) દક્ષિણ અને ઉત્તરના કિરણોને પ્રસર મેળવતાં ( સત્તત ) અઠ્ઠોતેર હજાર અને (તત૬એ) હજારનો ત્રીજો અંશ એટલે ત્રણ સો તેત્રીશ જન તથા એક એજનનો ત્રીજો ભાગ ૭૮૩૩૩ એટલા જન કિરણ પ્રસરે છે, તથા (૩Ç૬) ઊર્ધ્વ અને અધે મળીને ( ગુણવત્તા ) ઓગણીશ સો યોજન કિરણ પ્રસરે છે. સૂર્યથી (પુવા રસી) પૂર્વમાં અને પશ્ચિમમાં સૂર્યના કિરણો (રિયા ) અસ્થિત છે; કેમકે સર્વે માંડલા માં હાનિ-વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સૂર્યના તેજને પ્રસર જંબદ્વીપને વિષે જ જાણવો. કેમકે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર અને પુષ્કરોધદ્વીપમાં સૂર્યાના તેજને પ્રસર તો ચારે દિશામાં અધિક અધિક છે. ઊર્ધ્વ તથા અધે મળીને તો નવ સો યોજન જ છે, કારણ કે ત્યાં અધોગ્રામ નથી. તેનું સ્વરૂપ અમારા કરેલા મંડળ પ્રકરણમાંથી જાણી લેવું. મનુષ્યલકની બહારના ક્ષેત્રમાં સૂર્ય અને ચંદ્ર સ્થિર રહેલા છે. ૪૧.
(તિ વિકાર પBF I ૬ ) હવે સાતમું પર્યાપ્તિ દ્વાર કહે છે– आहारसैरीरिंदिय-ऊँसासर्वओमणो छ पज्जत्ति । चंउ पंचे पंचै छप्पिों , इंगविगलोऽमणसमणेतिरिए ॥४२॥
અર્થ – ઘર ) આત્માની વિશેષ પ્રકારની શકિત તે પયંતિ-તેના નામ કહે છે–(માદાર ) આહારપર્યાપ્તિ, ( ) શરીરપર્યામિ, ( હૃતિ ) ઇંદ્રિયપર્યામિ. (કાર ) શ્વાસોશ્વાસપર્યાપ્તિ, (તો) વચન-ભાષાપર્યાપ્તિ અને (મો) મનપયતિ–એ છ પર્યાપ્તિ જાણવી. તેમાંથી (શ) એકેદ્રિયને પહેલેથી (૪૪) ચાર પર્યાપ્તિ, (વિવાદ) વિકલેંદ્રિયને (i) પહેલેથી પાંચ પર્યામિ, ( મા ) અસંઝિને પણ ( ) પાંચ પર્યાપ્તિ અને (રમurતિષિ) સંક્ષિપંચેંદ્રિય તિર્યંચને ( છબ્લિક ) છએ પર્યાપ્તિ મન સહિત હોય છે. ૪૨.
गब्भयमणुआणं पुण, छप्पिअ पजत्ति पंच देवेसु । जं तेसिं वयमणाण, दुवे वि पजत्ति समकालं ॥ ४३ ॥