________________
પ્રગટ થઈ ચૂક્યો છે શ્રી વિરાટું પ્રકાશનના અદ્ભુત ગ્રન્થો ભગવાન મહાવીરની અંતિમ દેશના
(ભાગ ૧ તથા ૨)
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રેરક પ્રવચનો
આવૃત્તિ ત્રીજી કિંમત માત્ર રૂા. ૧૦૦-૦૦ (ભાગ ૧ તથા ૨ ની રૂા. ૨૦૦-૦૦)
પ્રાપ્તિસ્થાનો
શ્રી પીયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ મુ. વરસાવા, પો. મીરા, જી. થાણા, મહારાષ્ટ્ર, પીન-૪૦૧૧૦૪. Ph.: 022-28457414
M : 09820898653
શ્રી વિશાલ જૈન કલા સંસ્થાના
(જૈન મ્યુઝિયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦
N : 8128941641
- આ ગ્રન્થની વિશિષ્ટતાઓ:• પ્રેરક પ્રવચનો
- નયનરમ્ય મુદ્રણ • ૮૦૦ થી અધિક પેજ • પાકુ બાઈન્ડીંગ • સુંદર ગેટ અપ