________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
.........
...
...........
..
जो पम्वइत्ताण महन्वयाणि-सम्मंय नो फासई पमाया । अणिग्गपाय रसेम गिदे-न मूलओ छिंदइ बंधणं से ॥ ३४ ॥ आउत्तया नरस न अत्यि काई-हरियाइ भासाइ तहे सणाए । आपाण निक्खेवदुरांच्छणाए-न वीरमायं अणुजाइमग्गं ॥ ३५ ॥ चिरंपि से मुंडर्स भविता-अथिरचए तवनियमेहिं भेडे । चिरंपि अपाण किलेइसत्तान पारए होइ हु संपराए । ३६ ॥ पुल्ले व मुट्ठी जह से असारेअयंतिए कूडकहावणे वा । राढामणीवेरुलिपपगासे-अमहग्घए होइ हु जाणएमु ॥ ३७ ॥ कुसीललिंगं इह धारइत्ता-इसिज्मयं जीविय व्हइत्ता असंजए संजय लप्पमाणे-विणिघाय मावज्जइ से चिरंपि ॥ ३८ ॥ .
विसं तु पीयं जह कालकूड-हणाइ सत्यं जह कुग्गहीयं । एमेव धमो विसओववनो-हणाइ वेयाल इवा विवन्नो ॥ ३९ ॥ जे लक्खणं सुमिण पउजमाणे-निमित्त कोऊहलसंपगाढे । कुहेड विज्जासवदारजीवी
જે પ્રવજ્યા લઈને મહાવ્રતોને પ્રમાદી થઈ બરોબર નહિ પાળે, અને આત્માને વ્યાકુળ બનાવી રસોમાં ગૃહ થાય, તે બંધનને મૂળથી કાપી શકે નહિ. [૩૪] જેને ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિપણિકા, અને પારિસ્થાક્ષેપનિકા એ પાંચે સુમતિઓમાં ઉપયોગ ન હોય, તે વીર પુના માર્ગે ચાલી શકે નહિ. [ ૩૫ ] તે લાંબા વખત સુધી મુડેલે છતાં પણ અસ્થિર વતવાળે, અને તપ નિયમથી ભ્રષ્ટ રહીને, પિતાને લાંબા કલેશમાં ઉતારીને પણ સંસારને છેડે નહિ પામી શકે. [ ૩૬ ] તે પિકળ મૂહની માફક અથવા કૂડા નાણાની માફક, અથવા કાચ મણિના માફક જાણકાર જનોમાં કીમત વગરને થઈ પડે છે. (૩૭) આ રીતે ઈહિ કુશીળિયાનું ધરીને ઋષિ જેવી જીંદગી બતાવતા य! असंपतिमा पाताने संयत जीन पि विनिधीत (निपात ) पाने छ. [३८]
જેમ કાલકૂટ વિષ પીવામાં આવ્યું હોય, અથવા શાસ્ત્ર ઉલટી રીતે પકડવામાં આવ્યું હોય, તે તે હણે છે, તેમ વિષય સહિત ધર્મ ભયંકર વેતાલની માફક હણે છે. ( ૩ ) જે મુનિ થઈને લક્ષણ અને સ્વમનાં ફળ કહે, નિમિત્ત અને કહળમાં વળગે