________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
क्षांत्यादिगुणसंपन्नो-मैत्र्यादिगुणभूषितः। अप्रमादी सदाचारे-भावसाधुः प्रकीर्तितः ॥२॥
તિ. कथं पुनच्छमस्थैरयं ज्ञायते ?
ઢિઃ कानि पुनस्तानीत्याह.
[ પૂરું ] एयस्स उ लिंगाई-सयला मग्गाणुसारिणी किरिया। सद्धा पवरा धम्मेर-पनवणिजत्त मुजुभावाः ॥ ७८ ॥ किरियासु अप्पमाओ-आरंभो सक्कणिजणुठाणे । गुरुओ गुणाणुराओ-गुरुआणाराहणं परमं ॥ ७९ ॥
શાંતિ વગેરે ગુણોથી યુક્ત હોય, મૈત્રિ વગેરે ગુણોથી ભૂષિત હય, અને સદાચારમાં અપ્રમત્ત હોય, તે ભાવ સાધુ કહે છે. આ ભાવ સાણ છે, એમ છઘા કેમ જાણી શકે?
લિંગાવડે કરીને. તે સિંગે ક્યાં ? તે કહે છે –
મૂળને અર્થ. એનાં લિંગ આ છે—બધી ક્રિયા માર્ગનુસારિણી, ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, સરળ ભાવ હોવાથી પ્રજ્ઞાપનીયપણું, ક્રિયામાં અપ્રમાદ, શકયાનુષ્ઠાનને જ પ્રારંભ, ભારે ગુણાનુરાગ, અને ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે આરાધન, એ સાત લિંગ છે. ૭૮-૭૯