________________
ला साधु..
-
इहं मुचिरश्रुत्तवरभोगा । होउं अकिलिसणा-लोयग्गठियं पयं पचा ॥ १९ ॥
इय सोउं पडिबुद्धा-पुणोपुणो खामिउँ त मवराह । तस्स मुणि. स्स समीवे-ते दोवि वयं पवज्जंति ॥ २० ॥ मुणियजइजुग्गकिरिया
गुरुमूले पढियबहुयमुत्तत्था । मुचिरं उग्गविहारा-खंतिपहाणा तवति तवं ॥ २१ ॥ अह अमुहकंमवसओ-सिरिओ सिदिलेइ चरणकरणभरं । धरइ मणे जाइमर्य-न कुणइ विणयं गुरूमुं पि ॥ २२ ॥ तो सिवभहो सिरियं-भणेइ भोभद्द चरणकरणमिः । भवसयसहस्सदुलहे-खणंपि किह होसि सिढिलमणो ? ॥ २३ ॥ गुरुविणयपरो निचं-मणपि मा कुणमु जाइमय मेवं । जं जाइमाईहिं-दुहिओ परिभमइ भव. गहणे ॥ २४ ॥
.... उक्तंच..... जाइकुलर रूव स्वल सुयः तवालाभिस्सरिय अट्ठमयमचो । ए.
સગર વગેરે પુરૂષો ઇહાં ચિરંકળ ઉત્તમ ભોગ જોગવીને અકિલષ્ટ મનવાળા રહી મુક્તિपहने पाया छ. [ १८ ]
એમ સાંભળીને તે બંને જણા પ્રતિબંધ પામી, તે અપરાધ, વારંવાર ખમાવીને તે મુનિની પાસે દીક્ષા લેતા હવા. [ ૨૦ ].તેઓ યતિને એગ્ય ક્રિયા જાણી લઈ ગુરુની પાસેથી પણ સૂત્રાર્થ શીખી ચિરકાળ ઉગ્ર વિહાર કરતા રહી ક્ષમા સહિત તપ કરવા લાગ્યા. [ ૨૧ ] હવે અશુભ કર્મના વિશે શ્રીયક ચારિત્રમાં શિથિળ થવા લાગે, તે મનમાં જતિને મદ ધરીને ગુરૂના વિનયને પણ છોડવા લાગે. [૨૨] ત્યારે તેને શિવભદ્ર કહેવા લાગ્યો કે, હે ભદ્ર! લાખો ભવે પણ દુર્લભ, આ ચરણકરણમાં તું ક્ષણ વાર . પણ શિથિળ મન કેમ કરે છે[૩] તું નિત ગુરૂના વિનયમાં તત્પર રહે, અને લગાર પણ જાતિમઃ કર માં. કેમકે જતિમ વગેરેથી જીવ દુઃખી થઈને સંસારરૂપ અને सीमा अगे. छ. [ २४ ] ::
छ , ति, ण, ३५, 4, d, तप, सान, मने अवयं से मार