SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક k मज्झत्थस्स उ मुणिणो सकम्मपरिणामजणिय मेयंति । वत्थुस्स भावचितणपरस्स समं सहतस्स ॥११॥ कुणओ व पसत्थालंबणस्स पडियारमsप्पसावज्जं । તવસંગમક્રિયાર' ન સેવો ધમયાન ॥૨૨॥ કિન્તુ (૧) આ પીડા તે। મારા કવિપાકથી ઊભી થયેલી છે' એવા વસ્તુસ્વભાવની ચિંતવનામાં તત્પર અને સમ્યક્ સહન કરતા મધ્યસ્થ (રાગદ્વેષરહિત) સુનિતે, (ર) અથવા (રત્નત્રયીની સાધનાનું) પ્રશસ્ત આલઅન રાખી નિરવદ્ય કે અલ્પ સાવદ્ય (સપાપ) ઉપાયન કરતા મુનિને, તથા (૩) નિરાશ’સભાવે તપ અને સયમને જ પ્રતિકાર તરીકે સેવતા મુનિને ધર્મધ્યાન જ છે, આત ધ્યાન નહિ. સિવાયનાં ખીજા જેવામાં પણ આ પશુ પીડા અને લીધે પછી પણ પીડા, મુનિને વેદનામાં આત ધ્યાન કેમ નહિ ? આ અશુભ કમ અવશ્ય માંધે. માટે વેદના ધ્યાનથી ખચવા જેવુ' છે, નહિતર અહી ધ્યાનથી ખંધાયેલ અશુભ કર્મોના પ્ર૦—એમ તે (૧)-સાધુને પણ શૂળ, રેગ વગેરેન વેદના આવે છે, ને એ કાંઇ બધા સહન નથી કરી લેતા, પણ એના નિવારણ માટે દવા, ચિકિત્સા કરાવે છે; તે શું એમનેય વેદનાવિયેાગનું આત ધ્યાન લાગે ? વળી, (૨) એ તપ અને સયમ પાળે છે એમાં સાંસારિક દુઃખના વિયેાગનું' ધ્યાન રહે. ‘આ તપ-સ’યમથી હવે સ'સારનાં
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy