SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક ___ एवं चउविहं राग-दोस-मोहंकियस्स जीवस्स । अट्टज्झाण संसारवद्धण तिरियगइमूलं ॥१०॥ આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યાન રાગ-દ્વેષ-હથી કલુષિત જીવને થાય છે. એ સંસારવર્ધક છે અને નિયંચગતિનું કારણ છે. એવું તત્ત્વ જ શું છે કે જેથી એના સુખની કામના થાય? કહ્યું છે – अज्ञानान्धाश्चटुलवनितापाङ्गविक्षेपितास्ते कामे सक्तिं दधति विभवाभोगतुंगाजने वा। विद्वच्चित्तं भवति च महत् मोक्षकांक्षकतानं, नाल्पस्कन्धे विटपिनि कषत्यसभित्ति गजेन्द्रः ।। અર્થાત્ સ્ત્રીઓના ચપળ કટાક્ષથી આકર્ષાઈ જનારા જે જીવો કામમાં આસક્ત થાય છે એ અજ્ઞાનથી અંધ છે, અથવા મોટા વૈભવના વિસ્તાર કમાવવામાં આસક્ત પણ અજ્ઞાનાંધ છે. ત્યારે જ્ઞાનીનું વિશાળ ચિત્ત (એવા તુચ્છ અર્થ-કામમાં ન ચૅટતાં) માત્ર એકમેક્ષની જ ઈચ્છામાં રક્ત રહે છે. દેખે, શ્રેષ્ઠ હાથી વલુર ચળવા બહુ નાના વૃક્ષ સાથે પોતાના ખભાની કેર ઘસતા નથી. તે પછી જ્ઞાની તુચ્છ વિષયમાં કેમ જ પિતાનું મન ઘાલે ? એમને તે નિરપેક્ષ નિરાબાધ સ્વાધીન અનંત સુખમય મોક્ષની જ એક લગની હોય. આ આર્તધ્યાનના ચોથા પ્રકારની વાત થઈ. ધ્યાનના સ્વામી અને ફળઃ હવે આ ધ્યાનના સ્વામી કેણુ અને ફળ શું, એ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy