SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ किं बहुणा, सव्वं चिय जीवापयत्थवित्थरावेयं । सन्वनय समूहमय झापज्जा समय-लभाव વ્યાવાંતક || ૬ || અ:-મહુ શુ કહેવું? વાદિ પદાના વિસ્તારથી ચુક્ત (એવુ) સનયાના સમૂહાત્મક સિદ્ધાન્ત (શાસ્ત્ર)ના પદાર્થનુ ધ્યાન કરે. ( ચિતવે ). સુખ તે પેાતાનું સહેજ સ્વરૂપ જ હાવાથી અને સસયાગ નષ્ટ થઈને પ્રગટ થયું હાવાથી, એ શાશ્વતિક રહે છે. માટે કહ્યું માક્ષ અક્ષય સુખસ્વરૂપ છે. આવા મેાક્ષનુ ચિંતન કરે. ‘સંસ્થાન–વિચય’ નામના ધર્મ ધ્યાનમાં શું શુ ચિ’તવવાનું, શાતા શાના ઉપર ધ્યાન ધરવાનું, એ વિસ્તારથી બતાવી હવે એના ઉપસંહાર કરે છે,— વિવેચનઃ–વધારે કહેવાથી શું? સસ્થાન-વિચય નામના ધર્મધ્યાનમાં સિદ્ધાન્તના (શાસ્રના) પદાથ યાવે ચિ'તવે, અર્થાત્ જિનાગમે કહેલ કાઇપણ પદાર્થ નુ એકાગ્ર ભાવે ચિ’તન કરે એ આ ધમ ધ્યાન બને છે. પ્ર૦-આ ચિંતનીય જિનાગમેાક્ત પદાર્થમાં શુ શુ આવે છે? અને તે કેવા સ્વરૂપે ચિતવવાના ? ઉ-જિનાગમાક્ત પદાર્થોમાં જીવ-અજીવ-આશ્રવ-મધસવર-નિર્જરા અને મેાક્ષ વસ્તુના વિસ્તાર આવે છે. અને તે દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનય વગેરે નયસમૂહમય છે એ રૂપે ચિતવવાના છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy