SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ધર્મધ્યાન st () નારા સાદા જ્ઞ મળો-વા-શ્રાવાળા भूओवरोहरहिओ से देसो झायमाणस्स ॥३७ ॥ અર્થ :- તેથી ધ્યાન કરનારને જ્યાં મન-વચન-કાયાના પિગોની સ્વસ્થતા રહે, એવું જીવસંઘાદિ વિરાધના વિનાનું સ્થાન ( ગ્ય છે.) ધ્યાન કરી શકે; કેમકે એમને તે બધા ય સ્થાન પ્રત્યે સમભાવ છે, દા. ત. ભયું ગામ પ્રતિકૂળ નહિ અને શૂન્ય ઘર અનુકૂળ નહિ. એનું કારણ એ, કે એ અભ્યસ્ત એગીએ તત્વપરિત બનેલા છે. તત્વપરિણતિ આવી અંતરમાં તત્ત્વ પરિણત થઈ ગયાં. પછી તે ગામ કે જંગલ બધું ય લક્ષ–બહાર અને વિશેષતા વિનાનું હોઈ એમને મન સમાન છે. કાય-વાગમનાગમય ધ્યાન વિવેચન – આમ પરિણુત અપરિણત ગવાળાના સ્થાનને વિચાર કર્યો અને સાર આ છે કે ધ્યાન કરનારે મુખ્ય આ જેવાનું કે “કેવા ગામ વગેરે સ્થાનમાં પોતાના મન-વચન-કાયાના ગ સ્વસ્થ રહે છે?” બસ એ સ્થાન એના માટે ધ્યાનને રોગ્ય દેશ બને. પ્ર – ધ્યાન માટે મનેગની સ્વસ્થતા તે જરૂરી છે કેમકે ધ્યાન મને ગમય છે. પરંતુ વચન-કાયેગની સ્વસ્થતા શી રીતે! ઉ૦–વાત સાચી, કિન્તુ મનેયેગની સ્વસ્થતા પર વચનગ કાયમની સ્વસ્થતા ઉપકારક છે. જો વયનગ અસ્વસ્થ હેય, દા. ત. ગમે તેવા પાપ શબ્દ વિકથાના શબ્દો બોલાત, હાય,.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy