________________
નવ્ય ઉપદેશ સહતિકા. . ટીકાથ-શબ્દાદિક એક એક વિષય પણ ઉદય પામે સતે તેના આશ્રિત થયેલા આત્માને અસંખ્ય દુઃખને આપે છે, તે જેઓ સર્વથા પ્રકારે તે શબ્દાદિક પચે વિષમાં લુબ્ધ-લંપટ થયા હોય એવા મૂઢ મનુષ્યનું શું કહેવું ? તેની સદ્ગતિ તે સર્વ શાસ્ત્રોમાં નિષેધીજ છે. પર. ' હવે તે ઇંદ્રિયનું દુર્જયપણું કહે છે –
કદ ૧૩ દક
अईव दुहा विसया विसाऊ, पच्छा भवे जेहि महाविसाऊ। ક ૧૧
૧૨ जेहिं पया इंति परव्वसाऊ, न सेवाणिज्जा खलु ते रसाऊ ॥५३॥ આ મૂળાર્થવિષયે વિષથી પણ અતિ દુષ્ટ છે, જે વિષયો સેવવા વડે પાછળથી મહા વિષાદ-ખેદ પ્રાપ્ત થાય છે. તથા જે વિષયે વડે પ્રજાઓ–લેકે પરવશ બની જાય છે તેથી તે વિષયે રસથીઆસક્તિથી નજ સેવવા. ૫૩.
ટીકાર્થ–વિષય વિષ થકી પણ અત્યંત દુષ્ટ-દુ:ખ આપનારા છે, કે જે સેવ્યા થકા પ્રથમ તો અત્યંત સુખ આપનારા લાગે છે, પરંતુ સેવન કર્યા પછી તે મહા વિષાદ-ખેદને આપનારા થાય છે. તથા જે વિષ સેવવાથી પ્રજા–લોકો પરવશ બની જાય છે, તેવા વિષયે રસથી-મનના રસિકપણુથી ઉત્તમ મનુષ્યએ નિચે નજ સેવવા તે યોગ્ય છે. પ૩.
હવે જે સર્વજ્ઞના વચનને માને છે, તેને જ ધન્ય છે, એ
तित्थंकराणं निउँणा पैमाणं, कुणंति जे उझिय चित्तमाणं ।