________________
આભારદર્શન
આ પ્રશ્નોત્તર સાર્ધશતક પુસ્તક છપાવવા માટે આર્થિક સહાય આપનાર સગૃહસ્થાની શુભ નામાવલી.
રૂા. ૩૦૦) શેઠ ફાજમલ કપૂરચની કંપની. શિવગ’મારવાડ રૂા. ૩૦) સેટ બાબુલાલ નિલેકજી, પાદરલી-મારવાડ
રૂા. ૨૦૦) શેઠ નગીનદાસ ચંદુલાલ. સુરદાસશેઠની પાળ, અમદાવાદ. રૂા. ૨૦૦) શેઠ સાંકલચરાસાજી,
જાવાલ-મારવાડ
રૂા. ૧૦૦) શેઠ ગામરાજજી તેહ જી. શિવગજ-મારવાડ
તા. કે:- આ પુસ્તકમાં બાકીની ખુટતી રકમ−ડહેલાંના ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ માર્થિક સહાય આપેલી છે તે બદલ ઉપરના સગૃહસ્થાને તથા ટ્રસ્ટીઓને · આભાર માનવામાં આવે છે.
આ પુસ્તકમાં દાખલ કરેલ સુપ્રભા વિજયતુ સૂરિ ચરિત્રનું છપાવવાનું ખચ ચાંવલાનિવાસી શેઠ હીરાચંદજી ચુનીલાલ જીએ આપેલ છે.
આ પુસ્તક સાધુસાધ્વી તથા જ્ઞાનભાસને ભેટ આપવામાં
આવશે.
લી. પ્રકાશક
મુદ્રક : પંડિત મફતલાલ ઝવેણ્યદ ગાંધી, નયન પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધીરે..., ઢીંકવાવાડી, અમદાવાદ