SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ મહિનાનું છે તેને એક મોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ કરે છે, બીજાને માટે નિયમ નથી, કર અથવા ન પણ કરે, એ પ્રમાણે ગુણસ્થાનકમારોહમાં કહ્યું છે. બીજે સ્થળે એમ છે કે-છ મહિનાનું આયુષ્ય બાકી રહ્યું હોય અને જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેઓ અવશ્ય સમુદુઘાત કરે છે. બીજાને માટે ભજના જાણવી, એટલે જેઓ છ મહિના ઉપર સમયની વૃદ્ધિવડે આયુષ્ય બાકી રહ્યું હેય અને કેવળજ્ઞાન પામે તે તેઓ સમુદ્દઘાત કરે અથવા ન પણ કરે, આ બr: શબ્દનો અર્થ છે. ૫ પદ છે પ્રવ-(૫૭) કેવલી ભગવાન કેવલીસમુદવાત કર્યા પછી તત્કાલ મેક્ષે જાય કે અંતર્મુહૂર્ત પછી કે છ મહિના બાદ મેક્ષે જાય? ઉ-કેવલી ભગવાન કેવલીસમુઘાત કર્યા પછી અંતમુહૂર્ત પછી મેલે જાય, એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, તે જ કહે છે-કેવલી ભગવાન સમુદ્દઘાતથી નિવૃત્ત થઈને પછી તુરત જ મનોયોગને વચનગને અને કાયયોગને પ્રવર્તાય છે, જે કારણથી તે ભગવાન અચિંત્ય પ્રભાવશાળી કેવલી સમુદ્દઘાતના બલથી ઘણા ભવધારણીય નામ, ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિને આયુષ્ય કર્મની સાથે સરખી કર્યા પછી અંતર્મુહૂર્તમાં પરમપદ પ્રાપ્ત થાય છે, તે કાલમાં જે અનુત્તર વિમાનના દેવ મનથી પ્રશ્ન પૂછે તે તેને ઉત્તર આપવા માટે મનાવણાને પુદ્ગલે ગ્રહણ કરીને મ ગને પ્રવર્તાવે તે પણ, સત્ય કે અસત્યઅમૃપારૂપ હય, મનુષ્ય આદિવડે પુછાલ હોય કે ન પુછા
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy