________________
૩૬
ભાવના શવ
નર્કમાં કેવા ભયભીત શો ખેલાય છે ?
हण छिंद भिंद णं दहेति । सद्दे सुणित्ता परहम्मियाणं । ते नारगाओ भयभिन्नसन्ना । कखंति कन्नाम दिसं वयामो ॥
સૂય. અ. ૫ ગા. ૬.
અર—આને સુગરથી મારા, આને તરવારથી છેદા. આને ભાલાથી ભેદી નાંખા, આને અગ્નિમાં બાળા, આવા પરમાધામીઓના શબ્દો સાંભળી ભયભીત થતા નાર્કી નાસી છુટી જવાના રસ્તા શાધે છે, પણ કયાંય જવાની ખરી નથી.
........................
अने तु सूलाहिं तिसूलिसाहिं । दीहाहिं विध्धूण अहे करंति ॥ સુય. અ. ૫. ગા. ૯.
અથ—જ્યારે કાઈ નાર્કી ભાગવાનું કરે છે, ત્યારે તેને લાંબા ભાલા કે ત્રિશુળથી વીંધીને પરમાધામી હૈફે પાડે છે. નર્કના દુ:ખનું એટલું બધું વર્ણન છે, કે જે સાંભળતાં હૃદય કપી ઉઠે. આવી વેદના નાર્કીના થવા દિનરાત ભાગવ્યાં કરે છે. સાત નર્કમાં પહેલી કરતાં ખીજીમાં, અને ખીજી કરતાં ત્રીજીમાં યાવત્ સર્વથી નીચે સાતમી નમાં અતુલ વેદના દુઃખ છે. અધેાલાકની ઉપર ત્રિષ્ટા લેાકમાં મુખ્યત્વે તિર્યંચ અને મનુષ્યા વસે છે, ત્યાં જોકે દુઃખ છે, ચહુલામ્—
सारीरमाणसाइं दुक्खाइं तिरिक्ख जोणीए । माणुस्सं च अणिचं वाहिजरामरणवेयणा पउरं ॥
उबवाइ.
માનસિક દુઃખા છે, વ્યાધિ, રાગ, જરા, નથી ઓછું છે..
અ—તિર્યંચ યાનિમાં શારીરિક અને ત્યારે મનુષ્યભવમાં આયુષ્યની અસ્થિરતા, મરણુ વગેરેની પ્રચુર વેદના છે; પણ આ
દુ:ખ