SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ભાવના-શતક મ્હારનું ઈનામ આપતા હતા. વિદ્યાના ઉપર તેને ઘણા શાખ હતા. કાલિદાસ પ્રમુખ પાંચસે પતિ તેની રાજસભામાં રહેતા હતા; સંસ્કૃત ભાષાના તેણે ધણે! સારા અભ્યાસ કર્યાં હતા. તેનું ખનાવેલું ભેાજ વ્યાકરણ અદ્યાપિ વિદ્યમાન છે. તેણે વિદ્યાનાને પૂછેલા પ્રશ્નોત્તરાના અનેક શ્લોકા સુભાષિત સગ્રહમાં સંગ્રહાયલા મેાદ છે. જેવા તે વિદ્વાન હતા, તેવા જ નીતિમાન હતા. ધારાનગરીના થઈ ગએલા સ રાજા કરતાં તેની કારકીર્દી ઘણી વધારે હતી. તેવા પ્રતાપી વિ માનનીય ભાજ રાજા કયાં ગયા? ચાલતા સવત્ની સાથે જેનું નામ જોડવામાં આવ્યું છે, તેમ જ શિથિયન અને શક લેાકાનેા હન્તા ( હણનાર) એવું જેને ઉપનામ મળ્યું છે; એટલે તે લેાકા માળવા ઉપર ઢડાઈ લાવ્યા હતા, તેની સ્લામે થઈ તેમના પરાજય કર્યો અને ત્યાર પછી તેમની હેંડાઈ સદાને માટે બંધ થઈ ગઈ; જેની રાજ્યસભામાં મહાકવિ કાલિદાસ, અમરાષના કર્યાં અમરસિંહ, જ્યાતિર્વિદ્યા નિપુજી ક્ષણુપક, વૈદ્ય ધન્વંતરિ, પ્રાકૃત પ્રસિદ્ધ જ્યેાતિષી વરાહહમિર, શિલ્પકાર શકું અને મંત્રશાસ્ત્રવેત્તા વેતાલભટ્ટ, એવા પ્રતાપી રાજા વિક્રમ પણુ કયાં ચાલ્યા ગયા ? વ્યાકરણ કર્તા વરરૂચિ, ઘટકપ, ભૂમિતિનિપુણ્ નવ રત્ના રહેતા હતા, આ મેાગલ વંશના ઉત્તમ બાદશાહ અકબર કે જેણે કેટલાએક રજપુત રાજાને પોતાના સંબંધી બનાવી તેમની સહાય મેળવી દિલ્લીના રાજ્યની હદના ધણા વિસ્તાર કર્યાં; બિહાર, ખંગાળ, આઢિયા, કાશ્મીર, સિંધ, માળવા, ગુજરાત, ખાનદેશ, કાબુલ, કંદહાર એ બધા પ્રાંતાને પોતાના રાજ્ય સાથે જોડયા; જેણે પેાતાના રાજ્યમાં ગૌવધ ન થવાના કાયદા માંધ્યા; તે અકબર બાદશાહ પણ કયાં ચાલ્યા ગયા ? આવા તા અનેક રાજા મહારાજા સાભૌમ મડલેશ્વર ચક્રવર્તી ગ્યાલ્યા ગયા કે જેનું નામ નિશાન
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy