________________
प्रकृत्येति-अतो भावस्तवाधिरूढस्य यतेरत्रानधिकारित्वाद् । यः प्रकृत्या आरम्भभीरु यो वा सामायिकादिमान् तस्याप्यत्रार्थे जिनपूजारूपेऽधिकारित्वं न स्मृतं । यत्पञ्चाशकवृत्तिकृद्-“अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी” तस्यापि सावधनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वाद्, अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावतः सावद्यसङ्क्षपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं સાવદ્યારHપ્રવૃત્તિયુતિ II-૨૬ll
“ભાવસ્તવાધિરૂઢ એવા પૂ. સાધુભગવંતોને દ્રવ્યપૂજાનો અધિકાર ન હોવાથી જે સ્વભાવથી જ હિંસાદિ આરંભના ભયવાળો છે અથવા જે ગૃહસ્થ સામાયિકાદિમાં રહેલો છે તેને પણ શ્રી જિનપૂજાના વિષયમાં અધિકારી તરીકે માનવામાં આવતો નથી.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ વાતના અનુસંધાનમાં શ્રી અષ્ટકપ્રકરણની ટીકાને કરનારા ફરમાવે છે કે “તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે. કારણ કે તે પણ સાવઘથી નિવૃત્ત હોવાથી ભાવસ્તારૂઢ છે અને સાધુ જેવો છે. આથી જ પૃથ્વીકાયાદિની હિંસાદિથી ભય પામનાર; યતનાવંત અને સાવઘના સંક્ષેપમાં રુચિને ધરનાર એવા સાધુક્રિયાના અનુરાગી શ્રાવકને ધર્મ માટે સાવદ્યઆરંભ પ્રવૃત્તિ યુક્ત મનાતી નથી. પ-૨લા
પોતાના કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં શ્રી જિનપૂજા કરતી વખતે આરંભથી ભય લાગે તો તે પૂજા ન કરે તો શું વાંધો? - આ શંકાના સમાધાન માટે જણાવાય છે–
अन्यत्रारम्भवान् यस्तु तस्यात्रारम्भशङिनः ।
અવયવ પરમ વિવેકાર્યનારાતઃ -૩૦ अन्यत्रेति-यस्तु अन्यत्र कुटुम्बाद्यर्थे आरम्भवान् । तस्यात्र जिनपूजानिमित्तपुष्पादौ । आरम्भशङ्किनः स्तोकपुष्पादिग्रहणाभिव्यङ्ग्यारम्भशङ्कावतः । परमा प्रकृष्टा । अबोधिरेव । बोधिहानिरेव । विवेकः कार्याकार्यज्ञानम्, औदार्यं च विपुलाशयलक्षणं, तयो शतः । तदुक्तं-“अण्णच्छारंभवओ धम्मेणाરંમણો મામો | નો, પવયહિંસા સવોદિવીતિ ડોસા ” fl91-રૂ|.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તેનો આશય પણ સમજી શકાય છે કે કુટુંબાદિને માટે જે આરંભાદિ કરે છે, તેને શ્રીજિનપૂજાદિ માટે પુષ્પાદિ લાવવાં વગેરેમાં આરંભની શંકા પડે છે અર્થાત્ તેવા આરંભનો ડર લાગે છે. આવા જીવોને વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી પ્રકૃષ્ટ રીતે બોધિસમ્યગ્દર્શનની હાનિ થાય છે. કાર્ય અને અકાર્યના જ્ઞાનને વિવેક કહેવાય છે અને વિપુલ-ઉદાર આશયને ઔદાર્ય કહેવાય છે. કુટુંબાદિ માટેના આરંભને; અકાર્ય હોવા છતાં તેને કાર્ય માને છે અને બોધિબીજાદિને પ્રાપ્ત કરાવનાર પૂજાદિ કાર્ય હોવા છતાં, સામાન્ય આરંભને જોઈને તેને અકાર્ય માને છે. તેથી વિવેકનષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે તેમ જ ભવિષ્યમાં સ્વ-પરને બોધિ વગેરેને પ્રાપ્ત કરવાનો ઉદાર આશય નષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે. આ વાતને જણાવતાં શ્રી પંચાશકમાં
૨૦૨
ભક્તિ બત્રીશી