________________
उपदेशपE : भाग-२
હમણાં કહેલા ક્રમથી ઊલટી રીતે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે દીક્ષાસ્વીકારના કાળથી આરંભીને ઉત્તરોત્તર ગુણસ્થાનકે આરોહણના ક્રમથી વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ઉપાય છે.
४३८
ટૂંકમાં—ભાવથી દીક્ષા લીધી ત્યારથી જ અપ્રમાદને વધારવાનો અભ્યાસ કરવો એ જ भुस्तिनो उपाय छे. (८४३)
अत्र ज्ञातमाह
मग्गणुण तहिं गमणविग्घ कालेण ठाणसंपत्ती । एवं चिय सिद्धीए, तदुवाओ साहुधम्मो त्ति ॥ ९४४ ॥
'मार्गज्ञस्य' विवक्षितपुरसत्पथवेदिनस्तत्र तस्मिन्नेव वर्त्मनि 'गमणविग्घ 'त्ति गमनं व्रजनमविघ्नेन व्याक्षेपनिबन्धनत्यागेन कुर्वाणस्य सतः कालेन यथा स्थानसम्प्राप्तिर्विवक्षितपुरसम्प्राप्तिर्भवति । एवमेव दृष्टान्तोक्तक्रमेण सिद्धेर्मुक्तेस्तदुपायः 'साधुधर्मः ' क्षान्त्यादिः । इतिः प्राग्वत् ॥९४४॥
અહીં દૃષ્ટાંતને કહે છે—
ગાથાર્થ—ટીકાર્થવિવક્ષિત નગરના સાચા માર્ગનો જાણકાર પુરુષ વિક્ષેપના કારણોનો ત્યાગ કરીને તે જ માર્ગે ચાલ્યા કરે તો સમય જતાં તેને વિવક્ષિત નગરની પ્રાપ્તિ થાય છે, એ જ રીતે (=દૃષ્ટાંતમાં કહેલા ક્રમથી) ક્ષમા વગેરે સાધુધર્મ મુક્તિનો સાચો ઉપાય छे. (९४४)
एवंविहं तु तत्तं णवरं कालोवि एत्थ विणणेओ । ईसि पडिबंधगो च्चिय, माहणवणिरायणाएण ॥९४५॥
एवंविधमेव साधुधर्म एव सिद्धेरुपाय इत्येवंलक्षणं तत्त्वं न पुनरन्यत्, नवरं केवलं कालोऽपि दुष्षमालक्षणः, किं पुनश्चारित्रमोहक्षयोपशममन्दतेति, अत्र साधुधर्मस्य सिद्धयुपायत्वे विज्ञेय ईषन्मनागेकादिभवव्यवधानकारकत्वेन प्रतिबन्धक एव प्रतिस्खलक एव । कथमित्याह — ब्राह्मणवणिग्राजज्ञातेन ॥ ९४५ ॥
ગાથાર્થ—તત્ત્વ આવા પ્રકારનું જ છે. કેવળ અહીં બ્રાહ્મણ-વણિક-રાજાના દૃષ્ટાંતથી કાળ પણ કંઇક પ્રતિબંધક જ જાણવો.
૧. ગાથામાં તડુવાનોના સ્થાને સદુવામો એવો પાઠ હોવો જોઇએ તેમ સમજીને અર્થ કર્યો છે.