________________
Sજ ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ
હું નમ: પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ
(ભાગ-૨)
: ભાવાનુવાદકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ
: બૃહત્કથાનુવાદકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પ.પૂ. મુનિરાજ શ્રી સુમતિશેખરવિજયજી
: સંપાદક : પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી
: સહયોગ :
શ્રી દિવ્યશેખરવિરૂજી
|ઃ પ્રકાશક : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ
C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧૩૦૫
| મૂલ્ય : રૂ. ૪૦૦ (ભાગ - ૧+૧) | વીર સંવત્ ઃ ૨૫૩૨ વિક્રમ સંવત્ : ૨૦૬૨ 4
-