________________
કિસી કીર્થિક છછછી છી છી છીછરી શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ
! નમ:
માલધારી આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ વિરચિત
સ્વોપજ્ઞટીકા સહિત ઉપદેશમાલા (પુષ્પમાલા) ગુજરાતી ભાવાનુવાÉ
ભાગ-૨)
છિિીિર્સિટિફિઝિકરે
• ભાવાનુવાદકાર : સિદ્ધાંતમહોદધિ સ્વ.પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયહીરસૂરીશ્વરજી મ. ના પટ્ટપ્રદ્યોતક વર્ધમાન તપોનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયલલિતશેખરસૂરિ મ. ના. વિનય
આચાર્ય શ્રી રાજશેખરસૂરિ મહારાજ
સંપૂર્ણ આર્થિક સહકાર : શ્રી શ્રીપાળનગર જેન જે.મૂ. દેરાસર ટ્રસ્ટ-મુંબઈ
(જ્ઞાનનિધિમાંથી) પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ
C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, મુંબઈ-ભિવંડી આઝારોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. નકલ : ૧૦૦૦ મૂલ્ય : રૂા. ૨૦૦/- (ભાગ-૧+૨) વિ. સં. ૨૦૫૮
સંપાદક : મુનિશ્રી ધર્મશેખરવિજયજી મ.સા. ર વિશેષ સૂચના : આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી મૂલ્ય ચૂકવ્યા વિના માલિકી કરવી નહિ. છે તથા વાંચવા માટે પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપવો જરૂરી જાણવો. 4 એ ભરત ગ્રાફિક્સ: ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ. ફોનઃ ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩