SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. તે દ્રોમાં રહેલા કમળનું પ્રમાણ કહે છે – जैलुवरि कोसदुगुच्चं, दहवित्थरपणसयंसवित्थारं । बाहल्ले वित्थरद्धं, कमलं देवीण मूलिल्लं ॥ ३७॥ અર્થનવીન શ્રી વિગેરે સર્વ દેવીઓનું (કૂત્રિ) મૂળ-મુખ્ય નિવાસરૂપ (કામ) કમળ (કસ્તુર) જળની ઉપર ( દુ ) બે કેશ ઉંચું છે, તથા (વિત્થર) દ્રહના વિસ્તારથી (gયંત) પાંચસોમે ભાગે (વિથા) વિસ્તારવાળું છે, તથા (વા) જાડાપણામાં (વિવાદ્ધ) વિસ્તારથી અર્ધ છે. (૩૭). સ્થાપના – દેવીનું નામ ๙ જળ ઉપર 'કહુ વિસ્તાર પાંચમે અંશ, તેથી અર્ધ જાડું ગાઉ જન | વિસ્તાર જન | જન ૫૦૦ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ શ્રીદેવી લક્ષ્મીદેવી હીદેવી બુદ્ધિદેવી ધીદેવી કીર્તિદેવી ๙ ๙ ๙ ๙ હવે તે કમળના વર્ણાદિક કહે છે – मूले कंदे नाले, ते वैयरारिद्ववेरुलियरूवं । जंबुणयमझतवणि-जबहिअदलं रत्तकेसरिअं॥३८॥ અર્થ—(૪) તે કમળ (સૂ) મૂળને વિષે, ( ) કંદને વિષે, અને (વા) નાળને વિષે અનુક્રમે (વા) વામય, (દ્ધિ) અરિષ્ઠરત્નમય અને ( વેવિ ) વૈડૂર્યરત્નમય છે એટલે કે તે કમળનું મૂળ નામય છે, કંદ અરિષ્ઠરત્નમય છે અને નાળ વૈર્યરત્નમય છે, તથા (iqયમઃ) રક્તસુવર્ણમય મધ્યનાં પત્ર છે અને (તળાવઢ) તપાવેલા પીળા સુવર્ણમય બહારનાં પત્ર છે, તથા (રારિ ) રક્તવર્ણવાળી કેસરા છે. (૩૮). આ કમળ પૃથ્વીકાયમય છે, વનસ્પતિકાયમય નથી એમ સમજવું.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy