SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ३०७ आसां क्रमेण लक्षणमाह - मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिभ्रमः । पुंसश्चैतन्यमित्यादौ विकल्पोऽवस्तुशाब्दधीः ।।४।। मानमिति । मानं यथार्थ तद्वति तदवगाहि ज्ञानं स्यात् । तदाह-"अविसंवादि ज्ञानं प्रमाणमिति” (रा.मा. ૧/૭) / મોડસ્મિત્તવમાવતિ તન્મતિઃ, વાદ-વિપર્યયો મિથ્યાજ્ઞાનમતકૂપતિષ્ઠમ્ (ચો.ફૂ.9-૮)” | संशयोऽपि 'स्थाणुर्वा पुरुषो वे'त्यतद्रूपप्रतिष्ठत्वादत्रैवान्तर्भवति । पुंसश्चैतन्यमित्यादौ [अवस्तुशाब्दधीः=] अवस्तुविषया शाब्दधीः विकल्प: । अत्र हि 'देवदत्तस्य कम्बलम्' इतिवच्छब्दजनिते ज्ञाने षष्ठ्यर्थो भेदोऽध्यवसीयते, અવસ્થાઓ રાગ-દ્વેષાદિ ક્લેશોથી સંકળાયેલી છે, તે ક્લિષ્ટવૃત્તિઓ છે. એ કર્મબન્ધકારક છે. રાગ-દ્વેષાદિક્લેશોનો નાશ કરતી મુક્તિફલક વૃત્તિઓ અક્લિષ્ટ વૃત્તિઓ છે. તે ચિત્ત અને પુરુષના ભેદને વિષય કરનારી હોય છે. સામાન્યથી અનાદિકાળથી ચિત્તની ક્લિષ્ટ વૃત્તિઓ જ સતત પ્રવર્યા કરે છે. એટલે કે પ્રમાણાદિવૃત્તિથી જ્ઞાત થતો વિષયોમાં રાગાદિક્લેશ અને તગ્નિમિત્તક બંધ જ ચાલ્યા કરે છે. જ્ઞાત તથો વિષય ઇષ્ટ હોય તો રાગ અને અનિષ્ટ હોય તો દ્રષ. આ પ્રવાહ અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પણ વિવેકખ્યાતિ થયા બાદ આમાં બદલાવ આવે છે. આ પ્રવાહમાં, વચ્ચે વચ્ચે, અભ્યાસ અને વૈરાગ્યના પ્રભાવે, આ રાગ-દ્વેષને રુંધનારી, અક્લિષ્ટ વૃત્તિઓ પરિણમતી રહે છે. આ અક્લિષ્ટ વૃત્તિઓ પોતાના સંસ્કાર ઊભા કરે છે. એટલે કે ઇષ્ટ-અનિષ્ટ વિષય ઉપસ્થિત થવા પર સહજ રીતે પ્રવર્તમાન રાગ-દ્વેષને રુંધવાના સંસ્કાર ઊભા કરે છે. રાગ-દ્વેષથી પર રહેવાના વારંવારના અભ્યાસથી આ સંસ્કાર ગાઢ બનતા જાય છે. ગાઢ બનેલા આ સંસ્કારો, અનાદિકાળથી પ્રવૃત્ત રાગદ્રષજનક ક્લિષ્ટ સંસ્કારોનો નિરોધ કરીને રાગ-દ્વેષમય ક્લિષ્ટ વૃત્તિઓનો પણ નિરોધ કરે છે. એનાથી એ સંસ્કારો વધારે પ્રબળ બને છે કે તેથી વધારે પ્રબળ રીતે ક્લિષ્ટ વૃત્તિઓને ઇંધે છે. એમ ઉત્તરોત્તર આગળ વધતાં એક અવસ્થા એવી આવે છે કે હવે ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ બધી જ રુંધાઈ ગયેલી હોય છે. માત્ર અક્લિષ્ટ વૃત્તિઓ જ અવશિષ્ટ હોય છે. પછી પરવૈરાગ્યદ્વારા એ અક્લિષ્ટ વૃત્તિઓ પણ સ્વયં રુંધાઈ જાય છે. ચિત્તનું અસ્તિત્વ આ ક્લિષ્ટ કે અક્લિષ્ટવૃત્તિઓ રૂપે જ સંભવિત છે. એ બંને જ રુંધાઈ ગઈ એટલે હવે અસ્તિત્વ સંભવિત ન રહેવાથી ચિત્ત વિલીન થઈ જાય છે. ચિત્તનું આ વિલીન થવું એ જ પુરુષનો મોક્ષ છે. તે ૧૧-૩ / પ્રમાણ વગેરે વૃત્તિઓનું ક્રમશઃ લક્ષણ કહે છે – ગાથાર્થ માન એટલે યથાર્થ જ્ઞાન. અતદ્રુપ પદાર્થને તદ્રુપે જાણવો એ ભ્રમ છે. પુરુષનું ચૈતન્ય' વગેરેમાં અવસ્તુવિષયક શાબ્દબોધ એ વિકલ્પ છે. ટીકાર્થઃ વિવણિતધર્મથી યુક્ત પદાર્થ (eતદ્વાન) અંગે વિવણિતધર્મને (ત) જણાવતું જ્ઞાન એ યથાર્થજ્ઞાન છે, એ માન=પ્રમાણ છે. યોગસૂત્રની રાજમાર્તડવૃત્તિમાં કહ્યું છે કે અવિસંવાદીજ્ઞાને એ પ્રમાણ છે. વિવક્ષિતધર્મથી રહિત પદાર્થ (=સદભાવવાન) અંગે વિવક્ષિતધર્મને ( તને) જણાવતું જ્ઞાન એ ભ્રમ છે. યોગસૂત્ર (૧-૮) વિપર્વ મિથ્યાજ્ઞાનતિકૂપત્તિનું આ પ્રમાણે જણાવે છે. “આ ઠુંઠું છે કે માણસ” આવો સંશય પણ ‘અકૂપમાં પ્રતિષ્ઠિત હોવાથી ભ્રમમાં જ અન્તભૂત જાણવો. “પુરુષનું ચૈતન્ય' વગેરેમાં જે અવસ્તુવિષયક શાબ્દબોધ થાય છે, તે વિકલ્પ છે. “દેવદત્તની કામળી” વગેરેની જેમ શબ્દજન્ય જ્ઞાનમાં ષષ્ઠી વિભક્તિના અર્થ
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy