SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે કે “આ બધો સંયમજીવનનો આનંદ છે. સાધુના સુખનું શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે, તે આ જ સુખ છે. જો આ સુખ સંયમજનિત હોય, તો હાસ્યકલાકારોની સભાને જે સુખ થાય છે, એ ય સંયમજનિત માનવું પડશે. ના ભાઈ ના, આ સંયમસુખ નથી. આ તો હાસ્યમોહનીયનો ઉદય છે અને હાસ્યમોહનીયનો બંધ પણ છે. લાભાલાભનો વિચાર કરીને ગીતાર્થ વ્યાખ્યાનકારોને હાસ્યરસ પીરસવો પડે, એ વાત અલગ છે. બાકી સામાન્યથી તો હાસ્યાદિ એ પણ હેય છે. એ પણ શત્રુઓ છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે વાáિશિકામાં કહ્યું છે भयमेव यदा न बुध्यते स कथं नाम भयाद्विमोक्ष्यते ?॥४-९॥ જ્યારે ભય શું છે ? કોનાથી ડરવાનું છે ?” એ જ ખબર નથી, તો તે ભયથી મુક્ત શી રીતે થશે? “હાસ્ય પણ મારો શત્રુ, વિઠ્યા પણ મારો શત્રુ, પ્રમાદ પણ મારો શ.' આટલું સમજી લે. પછી તો શત્રુનો સંહાર એ બધું તારા માટે રમતવાત गुरूनवाप्याप्यपहाय गेहमधीत्य शास्त्राण्यपि तत्त्ववाश्चि। निर्वाहचिन्तादिभरायभावेડથું ! %િ પ્રેત્યહિતાય યત્નઃ? ૬૪ હે ઋષિ ! તને ગુરુનો યોગ થયો, તે ઘર-બાર પણ છોક્યો, તત્વપ્રતિપાદક શાસ્ત્રોનું અધ્યયન પણ તે કર્યું, તને (૧૫૫)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy