________________
उपदेशोपनिषद्
શ્લોક-૭ વિદ્વાનોનો ઉપદેશ
१५
ન લક્ષેત્ - જ્ઞતિ ( ) | વિષ્ણુ परस्योपकारो न विस्मर्यते, तद्विस्मरणस्याशेषगुणमरणहेतुत्वात्, तथा विफलं नावलम्ब्यते, तदेव कृत्यं क्रियते यत्रास्त्यात्मकल्याणकरणलक्षणसाफल्यसम्पादकं सामर्थ्यमित्याकूतम्, इतरस्यार्त्तध्यानादिविपन्निबन्धनत्वात्, आत्महितानुबन्ध्येव कार्यं करणीयम्, तदपि शक्यसाफल्यमेव बलाद्यालोचनपुरस्सरं कर्तव्यमिति गर्भार्थः, तथा च पारमर्षम् बलं थामं च पेहाए, सद्धामारुग्गमप्पणो । खित्तं कालं च લૌકિક આચારનો ત્યાગ ન કરે. ( ) વળી બીજાનો ઉપકાર ન ભૂલાય, કારણ કે બીજાએ પોતાના પર કરેલા ઉપકારનું વિસ્મરણ એ સર્વ ગુણોના મરણનું કારણ છે. તથા નિષ્ફળનું આલંબન ન કરાય, તે જ કાર્ય કરાય કે જેમાં આત્માનું કલ્યાણ ક૨વા રૂપ સફળતા આપવાનું સામર્થ્ય હોય.
આ સિવાયનું જે કાર્ય છે તે આર્ત્તધ્યાન વગેરે આપત્તિઓનું કારણ છે. આશય એ છે કે જે કાર્ય પરંપરાએ આત્માનું હિત કરે, તે જ કાર્ય કરવું જોઈએ, તેમાં પણ બળ વગેરેના વિચારપૂર્વક જેમાં સફળ થવાની શક્યતા હોય તે જ કાર્ય કરવું જોઈએ. તેવું પરમર્ષિનું વચન પણ છે- પોતાનું બળ, શક્તિ, શ્રદ્ધા, આરોગ્યને