________________
जीवदयाप्रकरणम्
४३
मिति चेत् ? हिंसाकृतपापस्य दुःखसहस्रानुबन्धित्वादिति गृहाण,
तदेव साक्षादाचष्टे
-
जो पहरड़ जीवाणं पहरड़ सो तो सत्सु । ગળાને નો વરી યુવષ્વસહસ્સાળ સો માળી કરણી
परमार्थतः प्रहारमात्रस्य स्वगोचरतापर्यवसानात्, एकान्ततः स्वदु:खहेतुत्वादिति हृदयम्, तदागमः - तुमं सि नाम स च्चेव जं हंतव्वं ति मन्नसि કૃતિ (આવારાì) | ઞતો દુ:અनिर्विण्णेन विरन्तव्यं हिंसात:, अपरथा तद्भावध्रौव्यात्,
-
સમાધાન - કારણ કે હિંસાથી કરાયેલું પાપ હજારો દુ:ખોની પરંપરા ઊભી કરે છે. આ જ વાત સ્વયં ગ્રંથકારશ્રી કહે છે
-
જે જીવો પર પ્રહાર કરે છે, તે પોતાના સ્વઅંગોમાં પ્રહાર કરે છે. (આ રીતે) જે પોતાનો શત્રુ છે, તે હજારો દુઃખોને ભોગવે છે. ॥ ૪૨ ॥
વાસ્તવમાં કોઈ પણ પ્રહાર પોતાના ઉપર જ થતો હોય છે. બીજાને એ પ્રહારથી દુઃખ થાય કે ન પણ થાય, પણ પોતાને તો એકાંતે દુ:ખ થાય જ છે. તેથી જ આગમમાં કહ્યું છે- જેને તું હણવા ઇચ્છે છે, એ તું પોતે જ છે. (આચારાંગ). માટે જેને દુઃખોથી નિર્વેદ થયો હોય, તેણે હિંસા છોડી દેવી જોઈએ. અન્યથા દુઃખ અવશ્ય १. ख अप्पणोसुग० । २. ख. ग પ્પાાં નો ।
-