________________
जीवदयाप्रकरणम् जस्स दया सो. तवस्सी जस्स दया सो य सीलसंजुत्तो। जस्स दया सो नाणी जस्स दया तस्स निव्वाणं ॥१५॥
यस्य दया स तपस्वी, कर्मणां तापनात्तप इति लक्षणसमन्वयाद्दयायास्तपोरूपत्वानतिक्रमात्, दयालोरेवानेषणादावनशनप्रभृतितपसि_ ग्लानानुकम्पादिभिर्वैयावृत्यमुख्यतपसि वा પ્રવૃત્તિસમૂવી , યસ્ય રથ, સ. ૨શત્રસંયુત્તર, પ્ર
સુપાત્ર છે, તે જ વાસ્તવમાં પૂજનીય છે.
વળી –
જેનામાં દયા છે, તે તપસ્વી છે. અને જેનામાં દયા છે, તે શીલસંપન છે. જેનામાં દયા છે, તે જ્ઞાની છે. જેનામાં દયા છે, તે નિર્વાણ પામે છે. ૯૫ |
જેનામાં દયા છે, તે તપસ્વી છે, કારણ કે “જે કર્મોને તપાવે, તેનું નામ તપ” – આવું તપનું લક્ષણ છે. આ લક્ષણનો દયામાં સમન્વય થાય છે માટે દયા એ તપરૂપ જ છે. વળી જે દયાળુ હોય, તે જ અનેષણા વગેરેના પ્રસંગે ઉપવાસ વગેરે તપમાં અને ગ્લાનની અનુકંપા આદિથી વેયાવચ્ચ વગેરે તપમાં પ્રવૃત્ત થાય છે. જેનામાં દયા છે, તે શીલસંયુક્ત છે, કારણ કે પૂર્વે કહેલી
૨. મ. -
સંપત્તો !