SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, __ तस्स ठाणस्स प्रणालोइय अप्पडीकंते कालं करेई नथी तस्स राहणा. એ સ્થાનક બધી ફેરવીને ગયા તે કાર્ય આલયા વીના નવા વિન્યા કાલ કરે તે વીરાધક કહ્યા, પણ શ્રી જીનપ્રતિમા જીનશરીખી તેહને વાંદવા જાતાં કાલ કરે તે વીરોધક કીમ હવે? અને મિહનીને ઉધે અસંવડપણના કાર્યકર દિપ, સમુદ્ર, જેવા ગયા ચઈદ્રીના વખયના પ્રથકા. તેણે કારણે વીરાદ્ધક સુખે હવે. વળી હીંસ્યાધરમી કહે, એ પ્રાયશ્ચિતને ઠામ કહે, તે પ્રતિમા વાંદવા ગયા તે માટે તેથી કહ્યો. જાતાં આવતાં અજતના થઈ હવે તે માટે. આલોયણું કહે છે. તે ઉત્તર: તમે કહો છો જે, સંઘાદીકને કારણે ચરાવર્તિ ને સૈન્યરે, તે પણ માહો લાભ છે. ધરમ કાજ કરતાં હીંચ્યા છે તે પાપ નહીં લાગે તે એ સાધુ ગગનચારીને છકાય મળે કેહી કાયની હીંયા લાગી અને મહાફળ ઉપર તે મથે એ હીંયાને, પ્રમાદને, ૬ખણ સ્થાને ગણાય? એ વાર્તા તુમે અસત્ય કહી. જે પ્રતિમા વાંદવા ગયા હિવે તો તમારે મતે વિરાદ્ધક કહ્યા ન જોઈએ. વળી ભગવતી મણે કહ્યું છે જે; આયણ લેવા મુની ચા, તે વચમાં કાલ કરે તો આલેયણના જાવા થકી આરાધીકહીજ કહીએ. તમ જીનપ્રતિમા વાંદવાને ભાવે ચાલ્યો તે નિચ્ચે આરાધીકજ કહીએ. પ્રમાદ, અજયણાને ફળ ઈહાં રયામાટે ગણાય? ' વળી હીંસ્યાધરમી કહે; પ્રતિમાને તે ચિય કહીએ, પણ અરીહંતને ચૈત્ય કહાં કહ્યા છે તેને ઉત્તર ભગવતી, ઉવવાઈ, રાયપણેણી, ઠાણંગ, પ્રમુખ ઘણે કામ સાધુને ઐય કહ્યા છે તે પાઠ લખે છે. तिखुत्तो आयाहीणं पयाहीणं वंदामी नमंसामी सकारेमि सम्मामि कल्लाणं मंगलं देवयं चेइयं पजुवासामी. અર્થ-તી. ત્રણવાર. આ. અદાન એટલે બે હાથ જોડીને જમણું કાનથી ડાબા કાન સુધી. ૫. પ્રદક્ષિણા કરીને. વ. વાંદુ છું એટલે પગે લાગું છું.
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy