________________
પ
સમકિતસાર,
તા અક્ષર સ્થાપના શુમ સ્વામીએ કહાંથી વાંદયા? વલી ભાખારૂપે, લીખત થાપનારૂપે, અક્ષર આકાર વધતીક માના, તે અઢાર લીપીમાં જેટલાં પુસ્તક લખાણા તે સર્વ અક્ષરસા તમારે વંદનીક થાશે. કુરાણ, કીતાબ, પુરાણ, વેદ, જોતીષ, વૈદક, વિકથા, વાર્તા, મંત્ર, જંત્ર. તંત્ર, લાંક સામુદ્રીક, ગણત્રીશ પાપમુત્ર, એ અક્ષર, સ્થાપના માટે સર્વ વંદનીક થાસ્યું, પણ તેહને તો થવિત્તરાગે ગણત્રીશ પાપ સુત્ર કહીયા, પણ તુમારે તા વદનીક થાસે. તેહને વાંદતા કીમ નથી? પાપત્ર ઇમ કહાછે તે વીચારી જોજો. વંદનીક તે એક ભાવસુત જીન વચન ાદસાંગી સી ્ાંતછે. સેખ મતના ગ્રંથ અવંદનીકછે.
૬. जंघाचाण विद्या चारणनो उत्तर.
હીસ્યાધરમી કહેછે જે, ભગવતી સતક વીસને ઉદેસે નવમે જ ધાચારણ, વિદ્યાચારણ, સાધુએ પ્રતિમા વાંદીછે એમ કહેછે, તે પણ એકાંત જુઠ્ઠુ બાલેછે સીદ્દાંત મધ્યે કાછે જે, જધાચારણ, વિદ્યાચારણ, સાધુ લખધી ફેરવીને પ્રથમ માનુખાત્તર પર્વતે જાય. પછે નદીશર સ્માડમે દ્વિ પે જાય. પછે રૂચક પ પંદર્ભે જાય, એ વાત સાચીછે, પણ તાણાંગ મુત્રે ચાથે હાણે માનુખાત્તર પર્વતે ચાર દીશે ચાર ફુટ કહ્યાછે. તે ભવનપતિના ચંદ્રના આવાસ કહ્યાછે, પણ પ્રતિમાને કાજે સીદ્દાયતન પુટ મુલાજ નથી કહ્યુંા, તે પ્રતિમા માનુખાત્તર પર્વતે કયાંથી? અને વાંસે કયાંથી? તે પાઠ ઠાણાંગ સુત્રના ચાયા ડાણાના ખીજા ઉદેસા થકી લખ્યોછે.
माणुषुत्तरसणं पव्वयस्स चउदिसिं चतारिकुडा पन्नत्ता तंजहा रयणे १ रयपुंचय २ सव्वरयणे३ रयणसंच ४.
.
અર્થ.—મા. માનુષ્યાત્તર પર્વતને. ચ. ચાર દીસે. ચ. ચાર્. કુ. કુઠ સીખર. ૫. કહ્યા. ત. તે કહેછે. ૨. રતન કુટ ૧. ૨. રતનના ય કુટ ૨. સ. સર્વ રતન કુટ ૩. ૨. રતન સંચય કુટ ૪.